લોક પ્રશ્નોને રજૂ કરવા માટે પંદર દિવસનું સત્ર બોલાવવામાં આવે તેવી માંગણી નો સરકાર દ્વારા અસ્વીકાર:પરેશ ધાનાણી
કોરોનાની મહામારી વચ્ચે મંદી, મોંઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર, પોલીસ દમન, બાળકોની શૈક્ષણિક ફી, આરોગ્ય સેવાઓમાં ઉણપ, અતિવૃષ્ટિના કારણે ખેડૂતોની પાયમાલી વગેરે પ્રશ્નોની ચર્ચા માટે 15 દિવસનું સત્ર બોલાવવાની માંગણીનો સરકાર … Read More