જામનગર મહાનગરપાલિકા ના વિરોધપક્ષ દ્વારા નવાનીર ના વધામણાં કરાયા.

જામનગરમાં મેઘરાજા એ માત્ર 24 કલાકમાં અવિરત વરસાદ વરસાવી જામનગરની આગામી દોઢ વર્ષ સુધીની પીવાના પાણીની સમસ્યાનો હલ કરી દીધો છે. રાજાશાહી સમય ની પરંપરા મુજબ નવાનીર ના વધામણાં કરવામાં … Read More