PM Modi in Meerut: PM મોદીએ મેરઠના સરધના ખાતે ખેલ વિશ્વવિદ્યાલયની આધારશિલા રાખી, શહીદ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાસુમન પણ અર્પિત કર્યા

PM Modi in Meerut: મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીના શિલાન્યાસ બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પહેલા મેરઠ અને આજુબાજુના વિસ્તારોમાં અપરાધીઓ ગેરકાયદેસર કબજાની ટુર્નામેન્ટ રમતા હતા નવી દિલ્હી, 02 જાન્યુઆરીઃ PM … Read More

PM announce installment of PM kisan: આ તારીખે પીએમ-કિસાનનો 10મો હપ્તો કરાશે જાહેર , 1.24 લાખથી વધુ ખેડૂતોને થશે ફાયદો- વાંચો વિગત

PM announce installment of PM kisan: પીએમ-કિસાન યોજના હેઠળ, રૂ. 6000/- નો નાણાકીય લાભ પાત્ર લાભાર્થી ખેડૂત પરિવારોને દર વર્ષે આપવામાં આવે છે નવી દિલ્હી, 30 ડિસેમ્બરઃ PM announce installment … Read More

PM visit to UAE kuwait postponed: જાન્યુઆરીમાં વડાપ્રધાન મોદીની UAE-કુવૈતની પ્રવાસે જવાના હતા, આ યાત્રા પર લાગ્યું ઓમિક્રોનનું ‘ગ્રહણ’

PM visit to UAE kuwait postponed: સાઉથ બ્લોકના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓમિક્રોનના વધતા કેસોની સંખ્યાના કારણે આ પ્રવાસને રિશેડ્યૂલ કરવો પડશે અને શક્ય છે કે, ફેબ્રુઆરીમાં ખાડી દેશોની આ યાત્રાનું … Read More

Pariksha pe charcha 2022: પીએમ મોદી સાથે પરીક્ષા પર ચર્ચામાં ભાગ લેવા માટે જાણો ક્યારેથી શરૂ થશે રજીસ્ટ્રેશન- વાંચો વિગત

Pariksha pe charcha 2022: પીએમ મોદીની સાથે પરીક્ષા પર ચર્ચા માટે મંગળવારથી રજિસ્ટ્રેશન શરૂ થઈ જશે નવી દિલ્હી, 27 ડિસેમ્બરઃPariksha pe charcha 2022: પીએમ મોદીની સાથે પરીક્ષા પર ચર્ચા માટે … Read More

Atal bihari vajpayee Birth anniversary: આજે અટલ બિહારી વાજપેયીની 97મી જયંતી, રાષ્ટ્રપતિ-વડાપ્રધાને સ્મૃતિ સ્થળ પહોંચીને આપી શ્રદ્ધાંજલિ

Atal bihari vajpayee Birth anniversary: PM નરેન્દ્ર મોદી શનિવારે સવારે અટલ બિહારી વાજપેયીના સ્મારક સ્થળ ‘સદૈવ અટલ’ પહોંચ્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પિત કરી નવી દિલ્હી, 25 ડિસેમ્બરઃ Atal bihari vajpayee … Read More

PM in varanasi: આજે પીએમ મોદીએ 870 કરોડના 22 પ્રોજેકટનુ લોકાર્પણ કર્યુ, કહ્યું- આજનો દિવસ વારાણસીના ખેડૂતો તેમજ પશુપાલકો માટે મહત્વનો છે

PM in varanasi: પીએમ મોદીએ કહ્યુ હતુ કે, આપણે ત્યાં ગાય અને છાણની વાત કરવાને પણ કેટલાક લોકોએ ગુનો બનાવી દીધો છે.તેમન માટે ગાયની વાત કરવી ગુનો હોઈ શકે છે … Read More

The foundation stone of Banas Dairy: વારાણસીમાં બનાસ ડેરીનો શિલાન્યાસ કરશે પીએમ મોદી, 7 જિલ્લાના 10 હજાર લોકોને મળશે રોજગાર

The foundation stone of Banas Dairy: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23મી ડિસેમ્બર, 2021ના રોજ એટલે કે બપોરે 1 વાગ્યાની આસપાસ વારાણસીની મુલાકાત લેશે અને બહુવિધ વિકાસ પહેલનો શુભારંભ કરશે નવી દિલ્હી, … Read More

PM visit to prayagraj: આજે વડાપ્રધાન પ્રયાગરાજની મુલાકાતે, 6 લાખ મહિલાઓને ટ્રાન્સફર કરશે 1000 કરોડ રૂપિયા

PM visit to prayagraj: મહિલાઓને ટેકો આપવાના આ પ્રયાસમાં પ્રધાનમંત્રી સ્વસહાય જૂથો (SHGs) ના બેંક ખાતામાં 1000 કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરશે. નવી દિલ્હી, 21 ડિસેમ્બરઃ PM visit to prayagraj:પ્રધાનમંત્રી … Read More

Patralekhan: હીરામણિ શાળા ખાતે આઝાદીના અમૃત મહોત્સવ 75માં વર્ષના ભાગરુપે યોજાઇ પત્રલેખન સ્પર્ધા

Patralekhan: 75માં આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે ભારતીય ટપાલ વિભાગ દ્વારા વડાપ્રધાનને સંબોધિત યોજવામાં આવી હતી પત્રલેખન સ્પર્ધા અમદાવાદ, 18 ડિસેમ્બરઃ Patralekhan:18 ડિસેમ્બર શનિવારના રોજ સવારે 10 વાગે હીરામણી શાળાના વિશાળ … Read More

PM lay foundation stone of ganga expressway: PM મોદીએ ગંગા એક્સપ્રેસવેનો કર્યો શિલાન્યાસ, પીએમએ આપ્યું નવું સૂત્ર- વાંચો વિગત

PM lay foundation stone of ganga expressway: વિપક્ષ પર નિશાન સાધતા પીએમએ કહ્યું કે પહેલા જનતાના પૈસાનો દુરુપયોગ થતો હતો. અગાઉ તેમની તિજોરી ભરવા માટે યોજનાઓ કાગળ પર બનાવવામાં આવતી … Read More