Atal Bihari Vajpayee Death Anniversary:આજે અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાને આપી શ્રદ્ધાંજલિ

Atal Bihari Vajpayee Death Anniversary: અટલ બિહારી વાજપેયીનું 16 ઓગસ્ટ 2018ના રોજ 93 વર્ષની ઉંમરે નિધન થયું હતું નવી દિલ્હી, 16 ઓગષ્ટઃ Atal Bihari Vajpayee Death Anniversary: આજે અટલ બિહારી … Read More

President in jamnagar: રામનાથ કોવિંદનું જામનગર એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત, INS વાલસુરાને પ્રેસિડેન્ટ કલર્સ એવોર્ડથી સન્માનિત કરશે

President in jamnagar: ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાતે જામનગર, 25 માર્ચઃ President in jamnagar: ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વાલસુરા નેવી મથક ખાતે પ્રેસિડેન્ટ કલર્સ એવોર્ડ કાર્યક્રમમાં હાજરી … Read More

Ramnath kovind address in gujarat vidhansabha: રાષ્ટ્રપતિ કોવિંદ બે દિવસના ગુજરાતના પ્રવાસે, વિધાનસભા ગૃહમાં સંબોધન કર્યુ- વાંચો વિગત

Ramnath kovind address in gujarat vidhansabha: રાષ્ટ્રપતિએ કહ્યુ કે, ‘તમે તમારા વિસ્તારના પ્રતિનિધિ છો. પણ મહત્વનુ છે, પણ તમારી જનતા તમને ભાગ્યવિધાતા માને છે. તેમની ઈચ્છા તમારી સાથે જોડાયેલી છે. … Read More

Budget session 2022: રાષ્ટ્રપતિએ અભિભાષણમાં ત્રણ તલાક,નાના ખેડૂતો,મેક ઈન ઈન્ડિયા,વેક્સિનેશન સહિતના મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો- વાંચો વિગત

Budget session 2022: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ બાદ નાણા મંત્રી નિર્મલા સીતારામણ આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યુ નવી દિલ્હી, 31 જાન્યુઆરીઃ Budget session 2022: આજથી સંસદના બજેટ સત્રની શરૂઆત થઈ ગઈ … Read More

Atal bihari vajpayee Birth anniversary: આજે અટલ બિહારી વાજપેયીની 97મી જયંતી, રાષ્ટ્રપતિ-વડાપ્રધાને સ્મૃતિ સ્થળ પહોંચીને આપી શ્રદ્ધાંજલિ

Atal bihari vajpayee Birth anniversary: PM નરેન્દ્ર મોદી શનિવારે સવારે અટલ બિહારી વાજપેયીના સ્મારક સ્થળ ‘સદૈવ અટલ’ પહોંચ્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પિત કરી નવી દિલ્હી, 25 ડિસેમ્બરઃ Atal bihari vajpayee … Read More

Victory day 1971: બાંગ્લાદેશમાં યોજાયેલી પરેડમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ‘ગેસ્ટ ઓફ ઓનર’, તો બીજી તરફ યુધ્ધ સ્મારક પર PMએ આપી શ્રધ્ધાંજલિ

Victory day 1971: 16 ડિસેમ્બર 1971 ના રોજ ભારતે આજના જ દિવસે પાકિસ્તાનને યુધ્ધમાં ધૂળ ચટાડી હતી નવી દિલ્હી, 16 ડિસેમ્બરઃ Victory day 1971: 1971ના યુધ્ધની આજે સુવર્ણ જયંતિ છે.આ … Read More

Padmashree: સન્માનનું સન્માન, વાંચો આ હસ્તીઓ વિશે

Padmashree: ‘નંદા માસ્તર’ ના હુલામણા નામથી જાણીતા બનેલ નંદા પૃસ્ટી ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે સાતમા ધોરણ બાદ આગળ ન ભણી શકનાર નંદા માસ્તરે ગામમાં આસપાસનાં બાળકોને મફતમાં ભણાવવાનું … Read More

Khel Ratna Awards: નીરજ ચોપરા સહિત 12 ખેલાડીને ખેલરત્ન, ભાવિના સહિત 35ને અર્જૂન એવોર્ડનું સન્માન- વાંચો વિગત

Khel Ratna Awards: ટોક્યો ઓલિમ્પિક 2020માં ભાલા ફેંકમાં ઐતિહાસિક સુવર્ણ ચંદ્રક જીતનાર નીરજ ચોપરા, અન્ય ઓલિમ્પિક ચંદ્રક વિજેતાઓ – રવિ દહિયા , પીઆર શ્રીજેશ અને લોવલિના બોર્ગોહાઈ સાથે યાદીમાં સામેલ … Read More

The President presented the Padma Awards: ભારતના રાષ્ટ્રપતિએ પદ્મ પુરસ્કારો એનાયત કર્યા

નવી દિલ્હી, ૦૮ નવેમ્બર: The President presented the Padma Awards: ભારતના રાષ્ટ્રપતિ, રામ નાથ કોવિંદે આજે સવારે (8 નવેમ્બર, 2021) રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત સિવિલ ઈન્વેસ્ટિચર સેરેમની-1માં વર્ષ 2020 માટે … Read More

President visit morari bapu native: રાષ્ટ્રપતિ કોવિંદ પરિવાર સાથે મહુવામાં મોરારી બાપુને મળ્યા, ભાવનગરમાં 1,088 આવાસનું લોકાર્પણ કર્યુ હતુ

President visit morari bapu native: રાષ્ટ્રપતિ હેલીકોપ્ટર મારફતે મહુવાના તલગાજરડા ખાતે પહોંચ્યા હતાં. હેલીપેડ ખાતે રાજ્યપાલ, કથાકાર મોરારી બાપુ, રેન્જ આઈ.જી., નગરપાલિકા નિયામક વગેરેએ રાષ્ટ્રપતિને આવકાર્યા હતાં ભાવનગર, 30 ઓક્ટોબરઃPresident … Read More