Positive story: આજ સુધી રાજ્યના આ ગામમાં એક પણ કેસ આવ્યો નથી, ગામના તમામ લોકોએ 100 ટકા રસીકરણ કરાવ્યું! એક વાર જરુર વાંચો ગામ વિશે

મુખ્યમંત્રીના ‘‘મારૂં ગામ, કોરોના મૂક્ત ગામ’’ ના વિચાર મંત્રને, સાચા અર્થમાં ચરિતાર્થ કરતું જસવંતપુર ગામ સઘન કિલ્લેબંધીથી કોરોનાને પણ ગામમાં પ્રવેશ નહીં જનજાગૃતિ, અનુશાસન અને ૧૦૦ ટકા વેક્સિનેશન લોધિકાના જસવંતપુર … Read More