સ્વસ્થ્ય રહેવા માટે હકારાત્મક વિચાર(positive thinking) કેટલા જરુરી અને હકારાત્મક કેવી રીતે રહી શકાય? આવો જાણીએ ટેરોકાર્ડ રિડર પુનિત લુલ્લા પાસેથી

ધર્મ-ધ્યાન ડેસ્ક, 09 એપ્રિલઃ દરેક વ્યક્તિના જીવનમાં સામાન્ય તકલીફ હોય જ છે. ઘણાને પોતાની તકલીફ મોટી તો ઘણાને નાની લાગે છે. પરંતુ કોઇને કોઇ રીતે દરેક વ્યક્તિ અસંતુષ્ટ હોય છે. … Read More