Miracle in Anjar of Kutch: કચ્છના અંજારમાં અદ્ભૂત ચમત્કાર…! 75 વર્ષ બાદ પણ મંદિરમાં રાખેલો શીરો તાજો નીકળ્યો

Miracle in Anjar of Kutch: વર્ષોના વહાણા વિત્યા છતાં ઘીની સુગંધ પણ એવી જ…, સૌ કોઈ આશ્ચર્ય પામ્યા અંજાર, 10 સપ્ટેમ્બરઃ Miracle in Anjar of Kutch: કચ્છના અંજારમાં એક મંદિરમાં … Read More

આયોધ્યા ખાતે રામલલ્લા મંદિરમાં થાળ આજીવન જલારામ મંદિર દ્વારા જ ધરાવવામાં આવશે

અમદાવાદ, 05 ડિસેમ્બરઃ ઉત્તરપ્રદેશમાં અયોધ્યા ખાતે નવનિર્મિત રામમંદિરમાં રામલ્લા મંદિરને આજીવન વીરપુરના જલારામ મંદિર તરફથી થાળ ધરાવવામાં આવશે. આ મુદ્દે જલારામ બાપાના પરિવારજન ભરતભાઇ ચંદારાણાએ જણાવ્યું કે, વીરપુર જલારામ મંદિરના … Read More