રાજકોટની પ્રાદેશિક માહિતી કચેરી દ્વારા વયનિવૃત થયેલા કર્મયોગીને ભાવભર્યુ વિદાયમાન અપાયુ

રિપોર્ટ:પારૂલ આડેસરા,રાજકોટ રાજકોટ,૧ સપ્ટેમ્બર:પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટના વર્ગ -૪ના કર્મયોગીશ્રી હિંમતભાઇ વાઘેલા વયનિવૃત થતાં કચેરીના સર્વે અધિકારી અને કર્મચારી દ્વારા તેઓને લાગણીસભર ભાવભર્યુ નિવૃત્તિ વિદાયમાન આપવામાં આવ્યું હતું.  આ વિદાયમાન સમારોહમાં નાયબ … Read More