Ramdas athawale: કેન્દ્રીયમંત્રી આઠવલે કહ્યું- ગુજરાતના પાટીદારોનો OBCમાં સમાવેશ થઈ શકે નહીં, અલગ અનામત મળવી જોઈએ!

Ramdas athawale: રામદાસ આઠવલેએ કહ્યું કે, ગુજરાતના પાટીદારો, મહારાષ્ટ્રના મરાઠા અને હરિયાણાના રાજપૂતોને અલગ ક્વોટા બનાવીને અનામત મળવી જોઈએ. તેમનો ઓબીસીમાં સમાવેશ થઈ શકે નહીં. અમદાવાદ, 04 સપ્ટેમ્બરઃ Ramdas athawale: … Read More