માનવતા જ પહેલો ધર્મઃ પોતાની ફરજ બજાવવા રમજાનમાં રોઝા રાખીને સતત 60થી 80 કોરોના દર્દીઓની સેવા(corona patient Seva) કરી રહ્યાં છે ડો.નાઝ મનસુરી

corona patient Seva: કર્મ એજ ધર્મ” ના સિધ્ધાંતને ખરા સાર્થક કરતાં મહિલા ડો નાઝ મનસૂરી પવિત્ર રમજાન માસના ઉપવાસ સાથે કોરોના દર્દીઓની અવિરત સારવાર વિસનગરના વતની ડો નાઝ મનસૂરી અમદાવાદ … Read More