Crocodiles: સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક તળાવમાંથી કાઢીને ખસેડવામાં આવ્યા 194 મગર, જાણો આ છે કારણ ?

Crocodiles: પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને વર્ષ 2019-20માં મગરનું સ્થળાંતર કરવાનું કામ શરૂ કરાયું હતું. તે વર્ષે કુલ 143 મગર મોકલવામાં આવ્યા હતા ભરુચ, 04 જુલાઇઃ Crocodiles: ગુજરાતના નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ … Read More