કેન્દ્રીય ગૃહમંત્રી શાહ(Amit shah)ના હસ્તે SG હાઇવે-વૈષ્ણોદેવી સર્કલના બ્રિજનું લોકાર્પણ, હવે ગાંધીનગર જતા માત્ર 20થી 25 મીનિટ લાગશે- વાંચો વિગતે

અમદાવાદ, 21 જૂનઃAmit shah: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ(Amit shah) આજે અમદાવાદની મુલાકાતે છે. તેમણે અમદાવાદ ગાંધીનગરને જોડાતા એસજી હાઇવે પરના વૈષ્ણોદેવી સર્કલના બ્રિજનું લોકાર્પણ કરી વાહનચાલકો માટે ખુલ્લો મૂક્યો છે. … Read More