ભગવાન માટે કાયદો પણ ભાજપ માટે કાયદો નહીં: શૈલેષ પરમાર

‘‘ઝુલ્‍મ ભી યે કરતે હૈ, સિતમ ભી યે કરતે હૈ, ફરિયાદ કરે તો કરે કિસસે, રાજ ભી યહી કરતે હૈ” ભાજપ સરકાર કોરોનાના કાળમાં શ્રીકૃષ્‍ણ ભગવાનની યાત્રા ના કાઢી શકે … Read More