Suicide: માણાવદરના સોની વેપારીએ પોતાની દુકાનમાં આપઘાત કર્યો, વાંચો સંપૂર્ણ વિગત

Suicide: મૃતક જીતેન્દ્રભાઈ લોઢીયાના ખિસ્સામાંથી સુસાઇડ નોટ મળી છે જેમાં પોતાના દીકરાને સંબોધીને લખી છે અહેવાલઃ અનિલ વનરાજ માણાવદર, 05 જુલાઇઃ Suicide: માણાવદરમાં સોની વેપારી આજ બપોરના અરસામાં પોતાની દુકાનમાં … Read More