નહેરૂ યુવા કેન્દ્ર અને સાર્થક યુથ ક્લબ દ્વારા હિન્દી પખવાડિયાની ઉજવણી કરવામાં આવી

અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૨૨ સપ્ટેમ્બર: ભારત સરકારના યુવા કાર્ય અને ખેલ મંત્રાલય નહેરુ યુવા કેન્દ્ર સૂરત અને સાર્થક યુવા મંડળ દ્વારા હિન્દી પખવાડિયાની ઉજવણી સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, … Read More

સેવા સપ્તાહ અંતર્ગત દિવ્યાંગ વ્યક્તિઓ માટે કૃત્રિમ અંગ અને સાઇકલ, ચશ્માનું કરાયું વિતરણ

સેવા સપ્તાહ અંતર્ગત લિંબાયતના ધારાસભ્ય સંગિતાબેન પાટીલે ૧૦૦ દિવ્યાંગ વ્યક્તિઓને આપ્યા કૃત્રિમ અંગ સુરત, ૧૮ સપ્ટેમ્બર: દેશના પનોતા પુત્ર વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના ૭૦માં જન્મદિવસ નિમિત્તે દેશમાં હાલ સેવા સપ્તાહની ઉજવણી … Read More

રાજગરી ગામે સખીમંડળની બહેનો માટે ઓર્ગેનિક ખેતી વિષયક માર્ગદર્શન શિબિર યોજાઈ

સુરત, ૧૮ સપ્ટેમ્બર: જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, સુરત તથા ઓર્ગેનિક પ્રોડ્યૂસ એક્ષ્પેર્ટ ડેવલપમેંટ ઓથોરિટીના સહયોગથી અદાણી ફાઉન્ડેશન,હજીરા એકમ દ્વારા ચોર્યાસી તાલુકાના હજીરા કાંઠા વિસ્તારના રાજગિરી ગામે સખી મંડળની બહેનોને ઓર્ગેનિક … Read More

પ્રાકૃતિક ખેતીથી પર્યાવરણની સુરક્ષા,જતન અને સંવર્ધન થશે:વન,આદિજાતિમંત્રી

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે ત્રણ તાલુકાના ખેડુતોને દેશી ગાય નિભાવ ખર્ચ માટે ૧૧૩૩ અને પ્રાકૃતિક કૃષિ કિટ યોજના હેઠળ ૧૧૯૨ ખેડુતોને મંજુરીપત્રોનું વિતરણ પ્રાકૃતિક ખેતીથી પર્યાવરણની સુરક્ષા, જતન અને સંવર્ધન થશે-ઃવન, આદિજાતિમંત્રી ગણપતસિંહ … Read More

સુરત મહિલા સામખ્ય દ્વારા કદવાલી અને ચોરંબા ગામે આર્થિક તાલિમ શિબિર યોજાઇ

સુરત, ૧૫ સપ્ટેમ્બર: મહિલા સામખ્ય, સુરત દ્વારા “આર્થિક પગભર પેકેજ” અંતર્ગત ગ્રામ્ય કક્ષાની બહેનોને પગભર કરવાના ઉદ્દેશ્યથી ઉમરપાડા તાલુકાના કદવાલી અને માંડવી તાલુકાના ચોરંબા ગામે આર્થિક તાલીમ યોજવામાં આવી હતી.આ … Read More

મનપાના ડેપ્યુટી કમિશનર એન.વી.ઉપાધ્યાયે પ્લાઝમાં દાન કર્યું

મનપાના ડેપ્યુટી કમિશનર એન.વી.ઉપાધ્યાયે પ્લાઝમાં દાન કરી સાચા કર્મયોગીની નૈતિક ફરજ અદા કરી લોડકાઉન દમિયાન શ્રમિકોને ભોજન, ડિસઈન્ફેકશનથી લઈને અનેક જવાબદારી નિભાવી હતી અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૧૪ સપ્ટેમ્બર:કોરોનાની … Read More

બારડોલી તાલુકાના ગામોમાં રૂ.૨.૪૦ કરોડના ખર્ચે રસ્તાઓનું ખાતમુહૂર્ત

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે બારડોલી તાલુકાના ગામોમાં રૂ.૨.૪૦ કરોડના ખર્ચે રસ્તાઓનું ખાતમુહૂર્ત બારડોલી,૧૩ સપ્ટેમ્બર: સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે બારડોલી તાલુકાના વિવિધ ગામોમાં … Read More

શહેરમાં રક્તની જરૂરિયાતને પહોંચી વળવા ૫૧ રત્નકલાકારોએ રક્તદાન કર્યું

શહેરમાં રક્તની જરૂરિયાતને પહોંચી વળવા ૫૧ રત્નકલાકારોએ રક્તદાન કર્યું શહેરમાં બ્લડની અછત જણાતા નીલમાધવ કંપનીએ બ્લડ ડોનેશન કેમ્પ યોજી નિભાવ્યું સામાજિક ઉત્તરદાયિત્વ પ્લાઝમા દાન બાદ રક્તદાનમાં પણ રત્નકલાકારોએ સમાજને નવી … Read More

કામરેજ તાલુકાના વેલંજાથી જનજાગૃતિ કેળવવા કોવિડ-૧૯ વિજય રથનું પ્રસ્થાન કરાયું

અહેવાલ: મહેન્દ્ર વેકરીયા, સુરત સુરત, ૧૧ સપ્ટેમ્બર: કોરોના જનજાગૃતિના હેતુથી કોવિડ-૧૯ વિજય રથનું સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વેલંજાથી સરપંચશ્રી રાહુલભાઈ સોલંકીના હસ્તે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાયું હતું. કોરોના સામેની … Read More

કામરેજ ખાતે ‘સાત પગલા ખેડુત કલ્યાણના’ કાર્યક્રમ યોજાયો

૧૬ ખેડૂતોને ૫.૭૦ લાખ સહાયના મંજુરોપત્રો અપાયા સુરતઃશુક્રવારઃ-  રાજ્ય સરકારના આત્મનિર્ભર પેકેજ અંતર્ગત ‘સાત પગલા ખેડુત કલ્યાણના’ કાર્યક્રમ હેઠળ કામરેજ ખાતે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને કિસાન પરિવહન યોજનાના કામરેજ, ઓલપાડ અને … Read More