પાંડેસરા જી.આઈ.ડી.સી.ની કલરટેક્ષ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી. ખાતે ગેસ લીકેજ અંગે મોકડ્રીલ યોજાઈ

સુરતઃબુધવારઃ- સુરત શહેર-જિલ્લાની મોટી ઈન્ડસ્ટ્રીઝો, જી.આઈ.ડી.સી.ઓમાં આગ જેવી મોટી ધટનાઓ સમયે તકેદારીના ભાગરૂપે જાગૃતિ કેળવાય તથા અકસ્માતો ઘટાડવાના આશયથી તા.૧૭મી ઓગષ્ટથી ૧૫મી સપ્ટેમ્બર-૨૦ દરમિયાન અગમચેતીના ભાગરૂપે ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય … Read More

અડાજણના વનભવન ખાતે ‘ધન્વંતરિ આયુર્વેદિક પ્રોડક્ટસ’ વેચાણ કેન્દ્રને ખુલ્લું મુકાયું

વનમંત્રીના હસ્તે અડાજણના વનભવન ખાતે ‘ધન્વંતરિ આયુર્વેદિક પ્રોડક્ટસ’ વેચાણ કેન્દ્રને ખુલ્લું મુકાયું ચૂર્ણ, ટેબ્લેટ્સ તથા પ્રોપરાઇટરી ઔષધો જેવી ગુણકારી વન પેદાશો ઉપલબ્ધ થશે સુરત:૩૧ ઓગસ્ટ:વન અને આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ગણપતસિંહ … Read More

કામરેજના ઉમા મંગલ હોલ ખાતે ‘મુખ્યમંત્રી કિસાન સહાય યોજના’ અંગે કાર્યક્રમ યોજાયો

મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ખેડુતો માટે સાચા અર્થમાં સંજીવની સાબિત થશેઃ આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવા સુરતઃસોમવારઃવન, આદિજાતિમંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષપણા હેઠળ કામરેજ તાલુકા મથકના ઉમા મંગલ હોલ ખાતે ʻʻમુખ્યમંત્રી કિસાન … Read More

સમરસ હોસ્ટેલ ખાતે કાર્યરત કોવિડ કેર સેન્ટરમાં ૨૪૬પ દર્દીઓ સ્વસ્થ થઈ સ્વગૃહે પરત

સમરસ હોસ્ટેલ ખાતે કાર્યરત કોવિડ કેર સેન્ટરમાં દાખલ થયેલા ૨૭૮૨ દર્દીઓ પૈકી ૨૪૬પ દર્દીઓ સ્વસ્થ થઈ સ્વગૃહે પરત – હાલ સેન્ટરમાં ૧૮૬ દર્દીઓ સારવાર લઈ રહ્યા છેઃ સમરસ હોસ્ટેલ ખાતે … Read More

સક્ષમ ચક્ષુદાન જાગૃતિ રથ’ને વરાછા ખાતેથી પ્રસ્થાન કરાવતાં આરોગ્યમંત્રી કિશોર કાનાણી

રાજ્યભરમાં નેત્રદાન, દેહદાન અને અંગદાન માટે જાગૃત્તિ રથ પ્રચાર-પ્રસાર કરશે સુરત:શુક્રવાર: નેત્રદાન, દેહદાન અને અંગદાન અંગે લોકોમાં જનજાગૃતિ આવે એ હેતુથી ‘સક્ષમ ચક્ષુદાન જાગૃતિ રથ’ને વરાછા ખાતેથી આરોગ્યમંત્રી શ્રી કિશોર … Read More

તબીબ વિદ્યાર્થી પૂર્વાએ બે દિવસમાં કોરોનાને આપી મ્હાત,પ્લાઝમા દાનનો કર્યો સંકલ્પ

સુરત:શુક્રવાર: નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ વિદ્યાર્થી પુર્વા સિંઘલે બે દિવસમાં કોરોનાને મ્હાત આપી, પ્લાઝમા દાન કરવાનો સંકલ્પ કરી અન્ય માટે પ્રેરણારૂપ બન્યા છે. પૂર્વા સિંઘલ મૂળ મધ્યપ્રદેશના ગ્વાલિયરના … Read More

સુરત શહેરના ૧૩ પોલીસ કર્મીઓનું પ્લાઝમા દાન

કાયદાનું કડક પાલન કરાવતા રક્ષકોની માનવતા સુરત શહેરના ૧૩ પોલીસ કર્મીઓનું પ્લાઝમા દાન સુરતઃગુરૂવારઃ-વૈશ્વિક કોરોના મહામારીનો માર્ચ-૨૦ માં સુરત શહેરમાં પ્રથમ કેસ નોંધાયો હતો. રાજય સરકારે કોવિડ-૧૯ સંક્રમણને રોકવા લોકડાઉનનો … Read More

સુરતના જેનિશભાઈ શાહે સતત ત્રીજી વાર પ્લાઝમાં ડોનેટ કર્યું

કોરોનામુક્ત થયેલાં ૧૭ મિત્રો-પરિચિતોને સમજાવી નવી સિવિલમાં પ્લાઝમા ડોનેટ કરાવ્યું છે સુરત:બુધવાર:- સુરતના કોરોના વોરિયર જેનિશભાઈ શાહે કોરોનામુક્ત થયાં બાદ આજે સતત ત્રીજી વખત પ્લાઝમા ડોનેટ કર્યું છે. તેઓ છેલ્લાં … Read More

સુરત જિલ્લા પંચાયતના આરોગ્યકર્મીઓનું ગ્રામ્ય વિસ્તારમાં પ્રેરણાદાયી ‘હેન્ડ વોશ’ જનજાગૃત્તિ અભિયાન

કોરોના મહામારી વચ્ચે સમગ્ર રાજ્યમાંથી એક માત્ર સુરત જિલ્લાએ ત્રણ માસમાં કુલ ૧૦ લાખથી વધુ લોકોને સાબુ વડે હાથ ધોવાના ડેમો દર્શાવી જાગૃત કર્યાઃ સુરત:બુધવાર: કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે સ્વચ્છતાના … Read More

હિરાને ચમકાવનાર સૂરતની શિવમ જ્વેલ્સનું પ્રેરણાદાયી પગલું

સૂરતઃમંગળવારઃ– સૂરત શહેર રાજયમાં સૌથી વધુ પ્લાઝમા દાન સાથે આગળ વધી રહ્યું છે. આ ભૂમિની તાસીરના પરિણામે મોટી સંખ્યામાં રત્ન કલાકારો, ખેડુતો, યુવાનો કોરોનાગ્રસ્તોની સારવાર વધુ સારી રીતે થઈ શકે … Read More