Update curfew:અફવાઓ પર રોક લગાવવા સીએમ રુપાણીનું જનતાને મોટુ નિવેદન, કહ્યું- પેનિક ન થાવ..ગુજરાતમાં કોઈ લોકડાઉન થવાનુ નથી, દિવસભરનો કરફ્યૂ પણ નથી..

ગાંધીનગર, 20 માર્ચઃ રાજ્યમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ બાદ લોકડાઉન અને કરફ્યૂ(Update curfew)ની અફવાઓએ વેગ પકડ્યો છે. ત્યારે આ અફવાઓ પર રોક લગાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે. … Read More