राम मंदिर के निर्माण के लिए गौतम गंभीर ने दिया 1 करोड़ रूपये का चंदा

दिल्‍ली, 21 जनवरी: अयोध्या में भव्य श्री राम मंदिर निर्माण के लिए दान देनेवालों की लाइन लगी है। अब भारत के पूर्व सलामी बल्लेबाज और बीजेपी सांसद गौतम गंभीर ने … Read More

ડીસામાં ધારાસભ્યના હસ્તે પાણીના ટેન્કરોનું લોકાર્પણ

પાલિકા તેમજ વિવિધ ગ્રામ પંચાયતોને ૧૬ ટેન્કર ફાળવાયા અહેવાલ: ભરત સુંદેશા, બનાસકાંઠાબનાસકાંઠા, ૨૧ જાન્યુઆરી: ડીસામાં જિલ્લા પંચાયતના આરામ ગૃહ ખાતે ગુરુવારે પીવાના પાણીના ટેન્કરોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એટીવીટી તેમજ … Read More

જિયોના ટ્રેડમાર્કનો ઉપયોગ કરી ઘઉંનો લોટ વેચવા બદલ સુરતમાં ચારની ધરપકડ

જિયો બ્રાન્ડનેમનો ઉપયોગ કરી ઘઉંનો લોટ વેચવા બદલ સુરત સ્થિત રાધાક્રિષ્ણ ટ્રેડિંગ કંપની સામે એફઆઇઆર દાખલ સુરત, 21 જાન્યુઆરી: રિલાયન્સ જિયોના ટ્રેડમાર્કનો ઉપયોગ કરીને ઘઉંનો લોટ વેચવા બદલ સુરત પોલીસે … Read More

૮૯ વર્ષના વરિષ્ઠ તબીબ કોરોનાની રસી મુકાવી: રસીથી ડરશો નહિ રસી થી જ કોરોનાને મહાત કરી શકીશું: ડો.રોહિત ભટ્ટ

ગુજરાતની કદાચ પ્રથમ ઘટના: ૮૯ વર્ષના વરિષ્ઠ તબીબ ડો.રોહિત ભટ્ટે કોરોનાની રસી મુકાવી: રસીથી ડરશો નહિ રસી થી જ કોરોનાને મહાત કરી શકીશું.. ડો.રોહિતનો સંદેશ સરકારી અને કોર્પોરેટ સહિત ખાનગી … Read More

કોરોના રસી સુરક્ષિત છે તે સાબિત કરવા સુપરિન્ટેન્ડન્ટ ડો. જે. વી. મોદીએ ખુદ પહેલા રસી લઇને સ્ટાફને પ્રેરણા આપી

અમદાવાદ સિવિલમાં કોરોના સામેના રસીકરણનો આજે ત્રીજો દિવસ અમદાવાદ સિવિલના આખા ઑર્થોપેડિક વિભાગે કોરોનાની રસી લઈ દર્દીઓની વધુ સારી સેવા માટે કમર કસી ૫૦ થી વધુ ઓર્થોપેડિક તબીબોએ એકસાથે કોરોના … Read More

विवाह समारोह में नाच उठे कार्यकर्ता, आम आदमी पार्टी का अजब प्रचार

अहमदाबाद, 21 जनवरी: अहमदाबाद शहर में आम आदमी पार्टी अपने प्रचार प्रसार का कोई भी मौका हाथ से जाने नहीं देना चाहती। इस पार्टी के कार्यकर्ता शादी और खुशी के … Read More

देश को कोरोना वैक्सीन देने वाली सीरम इंस्टीट्यूट ऑफ इंडिया में लगी आग

देश को कोरोना वैक्सीन देने वाली सीरम इंस्टीट्यूट ऑफ इंडिया में लगी आग पुणे, 21 जनवरी: देश को कोरोना वैक्सीन देने वाली सीरम इंस्टीट्यूट ऑफ इंडिया के लिए बुरी खबर … Read More

रामदास गौड़ की पुस्तक “हिन्दुत्व” का राज्यपाल द्वारा विमोचन 22 को

अहमदाबाद, 21 जनवरी: हिन्दी साहित्य अकादमी द्वारा प्रकाशित और रामदास गौड़ द्वारा लिखित पुस्तक का विमोचन राज्यपाल देवव्रत आचार्य द्वारा 22 को ऑनलाइन सम्पन्न होगा। पुस्तक के 10 खण्ड और … Read More

મુખ્‍યમંત્રી બાગાયત વિકાસ મિશન એ મુખ્‍યમંત્રીના બિનખેડૂત મિત્રો, ઉદ્યોગપતિ મિત્રોને માલામાલ કરવાનો પ્રયાસ માત્ર : પરેશ ધાનાણી

મુખ્‍યમંત્રી બાગાયત વિકાસ મિશન એ મુખ્‍યમંત્રીના બિનખેડૂત મિત્રો, ઉદ્યોગપતિ મિત્રોને માલામાલ કરવાનો પ્રયાસ માત્ર : પરેશ ધાનાણી અમદાવાદ,૨૧ જાન્યુઆરી: ગુજરાતમાં ૫૪ લાખ કરતાં વધારે ખેડૂતો અને ૬૮ લાખ કરતાં વધારે … Read More

કુબેરનગરમાં આપ ના ઉમેદવાર-કાર્યકરો લગ્ન માં ડીજે ના તાલે નાચી કર્યો પ્રચાર

આમ આદમી પાર્ટીનો આમ આદમી પ્રચાર કુબેરનગરમાં આપ ના ઉમેદવાર-કાર્યકરો લગ્ન માં ડીજે ના તાલે નાચી કર્યો પ્રચાર અમદાવાદ,૨૧ જાન્યુઆરી: આગામી આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને પછાડવા આમ આદમી પાર્ટી … Read More