17 જાન્યુઆરી 2021 થી વારાણસી, દાદર, અમદાવાદ, હઝરત નિઝામુદ્દીન, રીવા, એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ અને પ્રતાપનગરથી કેવડિયા સુધીની 10 નવી ટ્રેનો શરૂ કરી

રેલ્વેએ 17 જાન્યુઆરી 2021 થી વારાણસી, દાદર, અમદાવાદ, હઝરત નિઝામુદ્દીન,રીવા,એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ અને પ્રતાપનગર થી કેવડિયા સુધીની 10 નવી ટ્રેનો શરૂ કરી                             અમદાવાદ, ૧૬ જાન્યુઆરી: ભારતીય રેલ્વેની મહત્વાકાંક્ષી યોજના – વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ભારતની રેલ્વે નકશા પર મૂકવા અને રેલવે દ્વારા … Read More

કોરોના રસીનો પ્રથમ ડોઝ ,એક કોરોના વોરિયર્સ ) તરીકે વિરમગામ PHC મણિપુરા ખાતે લીધો: ડો. તેજશ્રીબેન પટેલ

વિરમગામ, ૧૬ જાન્યુઆરી: ગૌરવવંતી ક્ષણ ,મેં આજ રોજ કોરોના રસી નો પ્રથમ ડોઝ ,એક ડોક્ટર (ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સ ) તરીકે વિરમગામ ,PHC મણિપુરા ખાતે લીધો …ગુજરાત માં પ્રથમ રસી … Read More

થરાદ : ફરાર આરોપીને પકડવા ગયેલી પોલીસને ધમકી, ફરી આરોપી ફરાર

થરાદ : ફરાર આરોપીને પકડવા ગયેલી પોલીસને ધમકીઆરોપી ફરી ફરાર : ૫ વિરુદ્ધ ગુનો દાખલ અહેવાલ: ભરત સુંદેશા, બનાસકાંઠા બનાસકાંઠા, ૧૬ જાન્યુઆરી: થરાદમાં પાટણ જીલ્લાના દારૂના ગુનાના નાસતાં ફરતાં આરોપીને … Read More

યાત્રાધામ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાંસદ પૂનમબેન ની ઉપસ્થિત માં રસીકરણ નો પ્રારંભ..

અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૧૬ જાન્યુઆરી: સમગ્ર દેશની સાથો સાથ યાત્રાધામ દેવભૂમિ દ્વારકા જિલ્લા ના મુખ્ય મથક ખંભાળિયા ખાતે કોરોના સામે લડત ની રશીકરણ નો પ્રારંભ થયો હતો જિલ્લાના સાંસદ … Read More

ક્રિકેટર્સ હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતાનું નિધન

વડોદરા, ૧૬ જાન્યુઆરી: ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા ના પિતાનું નિધન થયું છે. વડોદરામાં રહેતા હિમાંશુ પંડ્યાનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. ત્યારે કૃણાલ પંડ્યા … Read More

17 जनवरी से केवड़िया के लिए 10 नई ट्रेनों की शुरुआत.पूरी जानकारी पढ़िए कहाँ से कौन सी ट्रेन चलेगी.

रेलवे द्वारा 17 जनवरी, 2021 से वाराणसी, दादर, अहमदाबाद, हज़रत निज़ामुद्दीन, रीवा, एमजीआर चेन्‍नई सेंट्रल एवं प्रतापनगर से केवड़िया के लिए 10 नई ट्रेनों की शुरुआत अहमदाबाद, 15 जनवरी: भारतीय रेल की … Read More

सभी मौन क्यों? यह एक बड़ा ही गहन चिंता का विषय है।

सभी मौन क्यों? सभी मौन क्यों? यह एक बड़ा ही गहन चिंता का विषय है। आखिर क्यों? मौन की रहने की आवश्यकता क्यों? मौन की प्रवृति हम मनुष्य में प्रकृति … Read More

मुख्यमंत्री अरविंद केजरीवाल का अथक प्रयास रंग लाया, डीटीसी ने 1000 एसी सीएनजी बसें खरीदने का ऑर्डर दिया

– सभी बसें 20 सितंबर तक सड़क पर आ जाएंगी, दिल्ली में कुल बसों का बेड़ा अभी तक के उच्चतम स्तर 7693 पर पहुंच जाएगा- अरविंद केजरीवाल* – दिल्ली सरकार … Read More

स्‍टैच्‍यू ऑफ यूनिटी को देश के विभिन्‍न क्षेत्रों से रेल संपर्क से जोड़ने के लिए प्रधानमंत्री 17 जनवरी को 8 ट्रेनों को हरी झंडी दिखाकर रवाना करेंगे

स्‍टैच्‍यू ऑफ यूनिटी को देश के विभिन्‍न क्षेत्रों से रेल संपर्क से जोड़ने के लिए प्रधानमंत्री आगामी 17 जनवरी को 8 ट्रेनों को हरी झंडी दिखाकर रवाना करेंगे  प्रधानमंत्री गुजरात में रेलवे से जुड़ी कई … Read More

પશ્ચિમ રેલ્વે દ્વારા દાદર અને બિકાનેર વચ્ચે વિશેષ ટ્રેનનું પરિચાલન

અમદાવાદ, ૧૫ જાન્યુઆરી: મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલ્વે દ્વારા દાદર અને બિકાનેર વચ્ચે વધારાની વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી … Read More