અહેમદ પટેલ ના પાર્થિવ દેહ ને તેમના ગામ પિરામણ લઈ જવાયો
વડોદરા, ૨૫ નવેમ્બર: કોંગ્રેસ નેતા અહેમદ પટેલનો પાર્થિવ દેહ વડોદરા એરપોર્ટ પર આવ્યો એમ્બ્યુલન્સ માં એરપોર્ટ થી બહાર લાવવામાં આવ્યો પાર્થિવ દેહ. એરપોર્ટ પર અહેમદ પટેલને આપી શ્રદ્ધાંજલિ. અમિત ચાવડા, … Read More