“એક વાત મહાત્માની” અંક:૨૬ ગાંધીવાદ

વિશ્વને માર્ગદર્શિત કરતા ગણા મહાનુભાવો એ વિચારમુલ્યો આપ્યા. માર્કની માર્કસવાદી વિચારધારા, સામ્યવાદી વિચારધારા આ તમામની વચ્ચે પોતાની એક અલગ ઓળખ અને વિચારને પ્રસ્તુત કરે છે એ છે ગાંધીજીની ગાંધીવાદ વિચારધારા. … Read More

જામનગર હાપા ગામ ઘવાયેલી હાલતમાં રાષ્ટ્રીય પક્ષી મોર મળી આવ્યો

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૪ ઓક્ટોબર: જામનગર ની જાણીતી અને પ્રકુતિ તેમજ પર્યાવરણ માટે કાર્ય કરતી લાખોટા નેચરલ ક્લબ ના સભ્ય સબીર ભાઈ ને ઘવાયેલી હાલત માં રાષ્ટ્રીય પક્ષી … Read More

यूएनएससी में स्थायी सदस्यता का प्रबल दावेदार है भारत

हाल ही में संयुक्त राष्ट्र संघ ने अपनी स्थापना के 75 वर्ष पूरे किये। इन वर्षों में संयुक्त राष्ट्र संघ ने विश्व के विभिन्न देशों को एक मंच पर लाने … Read More

जानिए तितली आसन के क्या है लाभ

यह पद्मासन और अन्य ध्यान करने के लिए आसन के लिए टाँगों को तैयार करता है।अंद्रूणी जांघ की मांसपेशियों में बहुत तनाव होता है, जो इस आसन से ख़तम हो … Read More

જસદણ માર્કેટીંગ યાર્ડ ખાતે વિવિધ જણસોના ન્યનત્તમ રૂા.૨૫૦ થી રૂા. ૫૦૦૦ના ભાવો ઉપજયા

જસદણ માર્કેટીંગ યાર્ડ ખાતે ૩૫૦ કવીન્ટલ ઘઉં, ૨૭૦૦ કવીન્ટલ મગફળી અને ૧૮૦૦ કવીન્ટલ બી.ટી. કપાસ સહિત કુલ ૫૪૪૬ કવીન્ટલ જણસોના જથ્થાની આવક વિવિધ જણસોના ન્યનત્તમ રૂા.૨૫૦ થી રૂા. ૫૦૦૦ના ભાવો ઉપજયા … Read More

સરકારની સહાયનો સહારો ન મળ્યો હોત તો કદાચ M.Phil.કરવું કઠીન બનત: ભાવેશ પરમાર

“વિદ્યાના અનુયાયીનો ટેકો બનતી રાજ્ય સરકાર” “સરકારની સહાયનો સહારો ન મળ્યો હોત તો કદાચ M.Phil.કરવું કઠીન બનત…..”-ભાવેશ પરમાર અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, ૧૪ ઓક્ટોબર: પા..પા..પગલી પાડતા આંગણવાડીના બાળકથી લઈને ઉચ્ચ અભ્યાસ કરતા યુવાઓ શિક્ષણના … Read More

“કોરોના અંગેની જાગૃતિ અને પરેજી કોરોનામાંથી બહાર આવવામાં મદદ કરશે”: સંચાણીયા દંપતી

કોરોનાને મ્હાત આપતા ૭૦ વર્ષથી વધુ વયના પાંચ જૈફ દંપતીઓ “કોરોના અંગેની જાગૃતિ અને પરેજી કોરોનામાંથી બહાર આવવામાં મદદ કરશે” :સંચાણીયા દંપતી અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૧૪ ઓક્ટોબર: સમરસ હોસ્ટેલમાં આરોગ્યકર્મીઓ અને … Read More

દેશદાઝની આગ સાથે કોરોના વોર્ડમાં ફરજ નિભાવતું યુવાધન

” રશિયામાં હોત તો મારી જન્મભુમિ રાજકોટનું ઋણ અદા કરવાનો મોકો ચુકી ગયો હોત”: ડો.પ્રતિક ગણાત્રા  અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, ૧૪ ઓક્ટોબર: “હમ હોંગે કામિયાબ એક દિન, મન મેં હૈ વિશ્વાસ, પુરા હૈ … Read More

શ્રેષ્ઠ સારવાર અને સકારાત્મક અભિગમની સંગાથે કોરોનાને પછડાટ આપતો નંદા પરિવાર

સરકારી હોસ્પિટલ હશે તો સારી સગવડ નહીં મળે એ વાતને ખોટી સાબિત કરે છે સમરસ કોવિડ કેર સેન્ટર – સંજયભાઈ નંદા અહેવાલ: રાધિકા વ્યાસ, રાજકોટ રાજકોટ, ૧૪ ઓક્ટોબર: સવાર-સવારમાં ડોકટર … Read More

કોવીડના તમામ સ્ટાફને આગજની રોકવા અગ્નિશામક સાધનોની આપવામાં આવેલ તાલીમ કામ લાગી

સિવિલ કોવીડ -૧૯ હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં રૂટિન ઇન્સ્ટ્રુમેન્ટ ટેસ્ટિંગ દરમ્યાન શોર્ટ સર્કિટ મેડિકલ ટીમની સમય સુચકતાથી આગજનીની ઘટના ટળી કોવીડના તમામ સ્ટાફને આગજની રોકવા અગ્નિશામક સાધનોની આપવામાં આવેલ તાલીમ કામ … Read More