૮૫ વર્ષીય વૃદ્ધાને મધરાતે તેમનાં પરિવાર પાસે પહોંચાડતી ૧૮૧ અભયમ ટીમ
૮૫ વર્ષીય વૃદ્ધાને મધરાતે તેમનાં પરિવાર પાસે પહોંચાડતી ૧૮૧ અભયમ ટીમ ભૂલી જવાની બીમારી(વિસ્મરણ)થી પીડાતા વૃદ્ધાનું કુટુંબ સાથે કરાવ્યું પુર્નમિલન અહેવાલ: રાધિકા વ્યાસ, રાજકોટ રાજકોટ, ૧૨ ઓક્ટોબર: મધરાતે ૧૮૧ મહિલા … Read More