રાજ્યમાં આજે કોવિડ-૧૯ ના ૯૫૪ નવા દર્દીઓ નોંધાયા. ૧૧૯૭ દર્દીઓ સાજા થઈને ઘરે ગયા

રાજ્યમાં આજે કોવિડ-૧૯ ના ૯૫૪ નવા દર્દીઓ નોંધાયા. ૧૧૯૭ દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે ગયા આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીના પરિણામે રાજયમાં સાજા થવાનો દર ૯૦.૭૮ ટકા અત્યાર સુધીમાં રાજયભરમાં થી … Read More

રાજ્યમાં કોવિડ-૧૯ના કેસોમાં સતત ઘટાડો: ડૉ.એચ.જી.કોશિયા

રાજય સરકારની અસરકારક પરિણામ લક્ષી કામગરીના પરિણામે રાજ્યમાં કોવિડ-૧૯ના કેસોમાં સતત ઘટાડો કોરોનાની સારવારમાં વપરાતી દવાઓની માંગમાં ધરખમ ઘટાડો: ડૉ.એચ.જી.કોશિયા રાજયમાંથી હજુ કોરોનાનો વાયરસ ગયો નથી : નાગરિકોએ ડરવાને બદલે … Read More

ઇન્ટરનેશનલ વન્ડર બુક વર્લ્ડ રેકોર્ડ દ્વારા “દિવ્યાંગ કોરોના વૉરિયર” તરીકે અલ્પેશ શાહને નામાંકિત કરવામાં આવ્યા

મારા જીવનમાં એક વધુ પીંછા ઉમેરવામાં આવી છે, કારણ કે હું જન્મ દ્વારા 70% દિવ્યાંગ છું અને COVID-19 ના રોગચાળા દરમિયાન વ્યાપક અને અથાક મહેનત કરી હતી. મેં ઓફિસ કામ … Read More

105 दिन के बाद प्रतिदिन 38,310 नए मामले दर्ज हुए

भारत में सक्रिय मामले आज 5.5 लाख से कम हुए 105 दिन के बाद प्रतिदिन 38,310 नए मामले दर्ज हुए सक्रिय मामलों की तुलना में ठीक हुए कुल मामले 70 … Read More

ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે “ગાંધીવિચાર મંજૂષા ૨૦૨૦” પુસ્તકનું વિમોચન કરાયું

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે “ગાંધીવિચાર મંજૂષા ૨૦૨૦” પુસ્તકનું વિમોચન કરાયું 10 દ્વારા તૈયાર કરેલ પુસ્તકમાં અધ્યાપકો-વિદ્યાર્થીઓની શ્રેણી દ્વારા ગાંધીવિચાર ઉપર નિબંધ સ્પર્ધા અને વિવિધ વ્યાખ્યાનો … Read More

ચલાલા ખાતે ૯૫ વર્ષીય દિવાળીબેન અને ૯૭ વર્ષીય લાલજીભાઈ મતદાન કરી યુવાપેઢીને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી.

અહેવાલ: સુમિત ગોહિલ, અમરેલી અમરેલી, ૦૩ નવેમ્બર: ૯૪-ધારી વિધાનસભા પેટાચૂંટણી ૨૦૨૦ અન્વયે આજે મતદાનનો શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થઇ ચૂક્યો છે. ધારી મતવિસ્તારમાં મતદારો ઉત્સાજહભેર મતદાન કરી રહ્યા છે. ત્યારે ચલાલા … Read More

કુમકુમ મંદિર ત્રિદિવસીય સદ્‌ગુરુ સમર્પણ મહોત્સવ સંપન્ન થયો: સાધુ પ્રેમવત્સલદાસજી

કુમકુમ મંદિર ત્રિદિવસીય સદ્‌ગુરુ સમર્પણ મહોત્સવ સંપન્ન થયો. કોરોના વાયરસ વિશ્વમાંથી નાબુદ થાય માટે સદ્‌ગુરુ સ્વામીજીએ ૧૦૦ મા વર્ષે પણ સ્વંય પારાયણનું વાંચન કર્યું. મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના સ્વસ્થ દીઘાયુ … Read More

સ્વાસ્થ્ય નું ધ્યાન પણ મતનું દાન પણ….

૦૩ નવેમ્બર: રાજ્ય માં આજે યોજાઈ રહેલા પેટા ચૂંટણી મતદાન માં દુર્ગમ આદિજાતિ વિસ્તાર કપરાડા ના મતદારો કોરોના સંક્રમણ સામે પૂરતી સાવચેતી સાથે ઉત્સાહ ભેર મતાધિકાર નો ઉપયોગ કરતા જોવા … Read More

कोविड-19 सावधानियों के बीच वर्चुअल सेलिब्रेशन के साथ गंगा उत्सव प्रारंभ

02 NOV 2020 by PIB Delhi बहुप्रतीक्षित गंगा उत्सव 2020 की आज से शुरुआत हुई है। राष्ट्रीय स्वच्छ गंगा मिशन के महानिदेशक श्री राजीव रंजन मिश्रा, ने माहिया के साथ बातचीत के दौरान बचपन से … Read More

प्रधानमंत्री ने काबुल विश्वविद्यालय पर हुए आतंकवादी हमले की कड़ी निंदा की

by PIB Delhi प्रधानमंत्री श्री नरेन्द्र मोदी ने काबुल विश्वविद्यालय पर हुए कायराना आतंकी हमले की घोर निंदा की है। उन्होंने कहा, “मैं काबुल विश्वविद्यालय पर हुए कायराना आतंकी हमले … Read More