સરકારી ખર્ચે દોઢ લાખના મોંઘા ઇન્જેક્શન અને દવાઓ આપી તેમને સાજા કરવામાં આવ્યા: સયાજી હોસ્પિટલ

ડાયાબિટીસ અને બીપી તો હતાં જ અને તેમાં ભળ્યો કોરોના: પરેશભાઈ મોદી સયાજી હોસ્પિટલમાં અશક્તિની હાલતમાં દાખલ થયાં હતાં:12 દિવસની કાળજી ભરી સારવારને અંતે હરતા ફરતા ઘેર ગયા વડોદરા, ૨૩ … Read More

સુરત રોડ પર રઝળતા બીમાર શ્રમીક યુવાન માટે ટ્રાફિક પોલીસે માનવતા દાખવી

સુરત, ૨૩ ઓક્ટોબર: સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા સતત 7 દિવસથી પગની બીમારીથી પીડાતા યુવાનને હોસ્પિટલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો અને સેવાભાવી સંસ્થાને બોલાવી સારવાર કરાવી હતી. દિલ્હી ગેટ પાસે રોડ … Read More

प्रशिक्षुओं की सहायता के लिए रेलवे ने उठाए कई कदम

अहमदाबाद, 23 अक्टूबर: प्रशिक्षुओं की सहायता के लिए रेलवे कई कदम उठाता है।अप्रेंटिस अधिनियम, 2016 के अनुसार, स्तर-1 भर्तियों, जो वर्तमान में प्रक्रियाधीन हैं, के लिए अधिसूचित 1,03,769 रिक्तियों में … Read More

25 और 26 अक्टूबर को जगुदन – अंबलियासन रेलवे क्रॉसिंग बंद रहेगा

25 और 26 अक्टूबर को जगुदन – अंबलियासन रेलवे क्रॉसिंग नं॰211 बंद रहेगा अहमदाबाद, 23 अक्टूबर: अहमदाबाद – पालनपुर सेक्शन पर जगुदन – अंबलियासन के बीच स्थित रेलवे क्रॉसिंग नं. … Read More

યુ.એન.મહેતા ઇન્સ્ટીટ્યુટ હોસ્પિટલને ઊર્જા સંરક્ષણમાં “ગ્રીહા ” દ્વારા ૩ સ્ટાર રેટીંગ મળ્યુ

બાળ હદયરોગ હોસ્પિટલ ઉપલબ્ધ સુવિધાઓ ૧૫ કાર્ડિયાક ઓપરેશન થીયેટર, ૫ કાર્ડીયાક કેથલેબ, એક હાઇબ્રીડ કાર્ડીયાક ઓપરેશન થીયેટર “બિલ્ડીંગ ઇન્ફોરમેશન મોડલીંગ (BIM)”ટેકનોલોજીથી તૈયાર થયેલ આ હોસ્પિટલને ઊર્જા સંરક્ષણમાં “ગ્રીહા (GRIHA)” દ્વારા … Read More

અમદાવાદ ખાતે અત્યાધુનિક બાળ હ્યદયરોગ હોસ્પિટલને ૨૪મી એ વડાપ્રધાનશ્રી વર્ચ્યુઅલી શુભારંભ કરાવશે

અમદાવાદ ખાતે સિવિલ મેડીસિટીમાં આવેલ યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે રૂા.૪૭૦ કરોડના ખર્ચે ૮૫૦ પથારી ધરાવતી અત્યાધુનિક બાળ હ્યદયરોગ હોસ્પિટલને આવતી કાલે ૨૪મી એ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી વર્ચ્યુઅલી શુભારંભ કરાવશે દેશમાં પ્રથમ … Read More

અમદાવાદ જીલ્લા(ગ્રામ્ય)માં ૯૪.૧૫% ઘરોમાં નળથી જળ ઉપલબ્ધ

નળકાંઠાના ઘરોમાં નળથી પાણી પહોચ્યું ગામમાં ઘરે ઘરે નળ કનેક્શન આવતા અમારે પાણીની સાથે સુખ પણ આવ્યું છે: શ્રીમતી સુરજબહેન,સરપંચ કરણગઢ ગામ અમદાવાદ જીલ્લા(ગ્રામ્ય)માં ૯૪.૧૫% ઘરોમાં નળથી જળ ઉપલબ્ધ છે … Read More

અમદાવાદમાં ૧૨૦ દિવસમાં ૧૦ હજાર કોરોના વોરિયર્સને સંશમની વટીનું વિતરણ કરાયુ

“અમૃતા પ્રોજેક્ટ” હેઠળ અખંડાનંદ આયુર્વેદિક કોલેજ દ્વારા અમદાવાદમાં ૧૨૦ દિવસમાં ૧૦ હજાર કોરોના વોરિયર્સને સંશમની વટીનું વિતરણ કરાયુ રેલવે યાર્ડના ૫૦૦ થી વધુ કર્મીઓ સંશમની વટીના કારણે સુરક્ષિત રહ્યા : … Read More

કોરોનાની સારવાર વેળાએ તબિયતમાં સુધારો અને જ્ઞાનમાં વધારો થાય તે માટે ઓનલાઈન સ્ટડી

કોરોનાની સારવાર વેળાએ તબિયતમાં સુધારો અને જ્ઞાનમાં વધારો થાય તે માટે ઓનલાઈન સ્ટડી કરીને સમયને સાર્થક કરતો ૨૦ વર્ષીય શ્યામ ગઢિયા અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, ૨૩ ઓક્ટોબર: સંકટ સમયે સમજદારીભર્યો … Read More

પ્લાઝમા ડોનેટ કરવાથી કોઇ પ્રકારનું નુકસાન થતું નથી: એન્ટી બોડી બનતા હું પણ પ્લાઝમા ડોનેટ કરી કરીશ

પ્લાઝમા ડોનેટ કરવાથી કોઇ પ્રકારનું નુકસાન થતું નથી: એન્ટી બોડી બનતા હું પણ પ્લાઝમા ડોનેટ કરી કરીશ કોરોનાના સંક્રમણમાંથી  સ્વસ્થ થયેલા  રાજકોટ પીડીયુ હોસ્પિટલના લેબ ટેકનિશિયન જસ્મિન જોશીનો પ્રતિભાવ અહેવાલ: નરેશ મહેતા, … Read More