કપાસમાં રોગ નિયંત્રણ અર્થે વૈજ્ઞાનિક ભલામણ

રાજકોટ, ૧૭ ઓક્ટોબર: કપાસના પાકમાં ચાપવા બેસવા  અને ફૂલ ઉઘડવા અવસ્થાએ જોવા મળતી તડતડીયા, સફેદ માખી અને  થ્રીપ્સના નિયંત્રણ માટે ફ્લોનીકામીડ ૫૦  ટકા  વે.પા. ૪  ગ્રામ ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો. કપાસમાં  પાનનાં ટપકાના … Read More

“નલ સે જલ” અંતર્ગત જૂની સાંકળી ગામે ઊંચી ટાંકી નું ખાતમુહૂર્ત

“નલ સે જલ” અંતર્ગત જૂની સાંકળી ગામે ઊંચી ટાંકી નું ખાતમુહૂર્ત કરતા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા પુર્વ મંત્રીશ્રી જસુમતીબેન કોરાટ વિશેષ ઉપસ્થિતિ રાજકોટ, ૧૭ ઓક્ટોબર:  જેતપુર તાલુકાના જુની સાકળી ગામ … Read More

જસદણ અને વીંછિયા તાલુકાની ૩૪ અંતરિયાળ સીમ શાળાઓમાં વીજ સવલત મળી

જસદણ અને વીંછિયા તાલુકાની ૩૪ અંતરિયાળ સીમ શાળાઓમાં  વીજ સવલત મળી:૫.૭૬ કરોડનો પ્રોજેક્ટ પૂર્ણ પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના સફળ  પ્રયાસો થકી સમગ્ર રાજ્યમાં જસદણ અને વીંછિયા પંથકમાં નોંધપાત્ર કામગીરી અહેવાલ: નરેશ … Read More

अहमदाबाद – यशवंतपुर स्पेशल तथा 5 जोड़ी और फेस्टिवल स्पेशल ट्रेन अहमदाबाद होकर चलाई जाएंगी

अहमदाबाद, 17 अक्टूबर: आगामी दशहरे एवं दिपावली त्योहारों के दौरान पश्चिमी रेलवे द्वारा यात्रियों की मांग  एवं सुविधा को ध्यान में रखते हुए अहमदाबाद से यशवंतपुर तथा इसके अतिरिक्त 5 … Read More

પ્લાઝ્મા ડોનેટ કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં કોઈ ફેર પડતો નથી: ડો. કૃપાલ પુજારા

પ્લાઝ્મા ડોનેટ કરવાથી લોહીમાં એન્ટિબોડીઝનો ઘટાડો થતો નથી પરંતુ નવા એન્ટિબોડીઝ સતત બનતા રહે છે જરૂરિયાતમંદ દર્દીઓને પ્લાઝ્મા નિઃશુલ્ક આપવામાં આવે છે રાજકોટ સિવિલમાં પ્લાઝ્મા ડોનેશન માટે ૨૪ કલાક કાર્યરત … Read More

કોરોનાથી બચવું હશે તો આપણે સ્વયં પણ જાગૃત થવું પડશે

કોરોનાથી બચવું હશે તો સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવાની સાથે આપણે સ્વયં પણ જાગૃત થવું પડશેરાજકોટના સિધ્ધિ વિનાયક મંદિરના સંસ્થાપક કિરીટભાઈ કુંડલીયાનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૧૭ ઓક્ટોબર: … Read More

प्रधानमंत्री ने नवरात्रि के पहले दिन की लोगों शुभकामनाएं दी

17 OCT 2020 by PIB Delhi प्रधानमंत्री नरेंद्र मोदी ने नवरात्रि पर्व की शुरुआत पर लोगों को शुभकामनायें दी हैं। नवरात्रि के प्रथम दिवस पर मां शैलपुत्री को नमन करते … Read More

સુરત માહિતી કચેરીના અધિકારી-કર્મચારીઓના રેપિડ એન્ટીજેન ટેસ્ટ કરાયા

તમામના નેગેટિવ રિપોર્ટ આવ્યા સુરત, ૧૭ ઓક્ટોબર: રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા દ્વારા ‘કોરોના કો હરાના હૈ’ના મંત્ર સાથે વ્યાપક આરોગ્ય સેવા સહિત ધન્વંતરિ રથના માધ્યમથી કોરોના સંક્રમણને ખાળવા … Read More

भारत ने एक महत्वपूर्ण मील का पत्थर पार किया

भारत ने एक महत्वपूर्ण मील का पत्थर पार किया डेढ़ महीने में पहली बार कोविड के उपचाराधीन रोगियों की संख्या आठ लाख से नीचे कुल संक्रमितों के केवल 10.70 प्रतिशत … Read More

ગાયહેડ-ક્રેડાઇના ૧પમા પ્રોપર્ટી શો નું વર્ચ્યુએલ ઉદઘાટન કરતા મુખ્યમંત્રી શ્રી

બાંધકામ ઉદ્યોગ દેશની ઇકોનોમી-અર્થતંત્રનો આધાર-અનેક લોકોને રોજગારી આપવા સાથે ઘરના ઘરનું સપનું સાકાર કરનારૂં સેકટર છે -મુખ્યમંત્રીશ્રી ગાયહેડ-ક્રેડાઇના ૧પમા પ્રોપર્ટી શો નું વર્ચ્યુએલ ઉદઘાટન કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી કોરોના … Read More