પ્લાઝમા સારવાર એ માઈલ્ડ ટુ મોડરેટ કેટેગરીના કૉવિડ દર્દીઓની સારવાર નો એક વિકલ્પ છે: ડો.ચિરાગ રાઠોડ

વડોદરા, ૦૭ ઓક્ટોબર: ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે કોરોના પીડિતોની પ્લાઝમા સારવાર માટે સંતોષજનક પ્રમાણમાં બ્લડ પ્લાઝમા મળી રહે અને કોરોના મુક્ત થયેલા અને પ્લાઝમાનું દાન … Read More

પ્લાઝમા દાતા રાજેશભાઈ કહે છે કે એની પ્રોસીજર વેદના રહિત છે અને કોઈ અશક્તિ આવતી નથી

એવું સમજો કે પ્રભુએ બીજાને મદદરૂપ થઈ શકીએ એ માટે જ કોરોના મુક્ત કર્યા છે એટલે પ્લાઝમા ડોનેશનનું નેક કામ કરીએ: ડો.રાજેશ શાહ વડોદરા, ૦૭ ઓક્ટોબર: ડો.રાજેશ શાહ જાતે નિષ્ણાત … Read More

જામનગરમાં નવા સ્મશાન બનાવવા મુદ્દે નગરયાત્રા બાદ તંત્રને આવેદનપત્ર પાઠવાયું.

કોંગ્રેસના કોર્પોરેટર દેવશીભાઈ આહીર છેલ્લા સાત દિવસ થી સ્મશાન મુદ્દે કરી રહ્યા હતા નગર યાત્રા યાત્રા પૂર્ણ થતાં વિરોધ પક્ષના નેતા સહિત કોર્પોરેટર સાથે આપ્યું આવેદનપત્ર અહેવાલ: જગત રાવલ, જામનગર … Read More

અસારવા રેલવે ક્રોસિંગ નંબર 1, 10 ઓક્ટોબરથી બે દિવસ માટે બંધ રહેશે

અમદાવાદ, ૦૭ ઓક્ટોબર: અમદાવાદ ડિવિઝન પર અસારવા  રેલવે ક્રોસિંગ નં 1 KM 407 / 10-12 એ 10 ઑક્ટોબર 2020 થી સવારે 08.00 થી 12 ઑક્ટોબર 2020 સવારે 08.00 સુધી  બે દિવસ ઓવર-હોલિંગના કામ માટે બંધ રહેશે. માર્ગ વપરાશકારો આ સમયગાળા દરમિયાન કાલુપુર … Read More

જામનગરમાં જુવેનાઇલ જસ્ટિસ વોર્ડમાં નિવૃત કસ્ટમ અધિકારી સહિત બે ની નિમણુંક

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૭ ઓક્ટોબર: ગુજરાત સરકારે રાજ્યના 25 જિલ્લા માટે જુવેનાઇલ જસ્ટીસ વોર્ડની રચના કરી છે. જેમાં જામનગરના બોર્ડનો પણ સમાવેશ થાય છે. ગુજરાત સરકારના સોશ્કયલ જસ્ટીસ … Read More

જામનગરમાં બેડી બંદર પર પાર્ક કરેલો ટ્રક સળગ્યો ફાયર બ્રિગેડે આગ બુજાવી

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૭ ઓક્ટોબર: જામનગરમાં બેડી બંદર રોડ પર પાર્ક કરાયેલા એક ટ્રકમાં અકસ્માતે આગ ભભૂકી ઉઠી હતી. જે આગના કારણે ટ્રકની કેબીન તથા બોડી નો ભાગ … Read More

10 अक्टूबर से दो दिन असरवा रेलवे क्रॉसिंग नं. 1 बंद रहेगा

अहमदाबाद, 07 अक्टूबर: अहमदाबाद मण्डल पर असरवा रेलवे क्रॉसिंग नं. 1  KM. 407/10-12 ओवर होलिंग कार्य हेतु दो दिन 10 अक्टूबर 2020 प्रात: 08.00 बजे से 12 अक्टूबर 2020 प्रात: 08.00 बजे … Read More

आंखों के लिए योग व एक्सरसाइज़

हमारी आंखें बहुत महत्वपूर्ण हैं और हम अपनी नज़रों को नज़रअंदाज़ नहीं कर सकते, पर आज की लाइफस्टाइल में समय व उम्र से पहले ही आंखों की रोशनी कमज़ोर होने … Read More

જામનગરના લાલપુર વિસ્તારમાં ૯ માસમાં ૧૮૪ સરીસૃપ નું રેસ્ક્યુ કરાયું..

અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૦૭ ઓક્ટોબર: જામનગરમાં લાલપુર તાલુકામાં સરીસૃપ નું પ્રમાણ ખુબજ વધારે છે ત્યારે ઘણી વખત માનવ વસાહતની આજુબાજુમાં અવાર નવાર અલગ અલગ પ્રકારના સરીસૃપ આવી ચડે છે … Read More

ભાવિ ડોક્ટર માટે તબીબી સેવાના નવા પાઠ શીખવા અવસર બનતી કોરોના મહામારી

ભાવિ ડોક્ટર માટે તબીબી સેવાના નવા પાઠ શીખવા અવસર બનતી કોરોના મહામારી ઉચ્ચ વ્યવસાયિક મૂલ્યોનો પરિચય કરાવતા એમબીબીએસ ફાઈનલ યરના છાત્રો રાજકોટ પીડીયુ મેડીકલ કોલેજના એમબીબીએસના છાત્રોનો કોવિડ-૧૯માં ફરજ બજાવવાનાં … Read More