વધુ એક સ્ટાર કિડ લેશે બોલીવુડમાં એન્ટ્રી,ક્લિક કરી જાણો વિગત

અહેવાલ: હેમાલી ભટ્ટ ૦૬ ઓક્ટોબર: બોલીવુડમાં નેપોટિઝ્મ અને ફેવરેટિઝ્મને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. આ વચ્ચે વધુ એક સ્ટાર કિડ ડેબ્યુ કરવા જઈ રહી છે. કબીર ખુરાના ફિલ્મ ‘સુટ્ટાબાજી’થી … Read More

અભિનેત્રી શબાના આઝમીનો કંગના રનૌત પર વાર,જાણો શું કહ્યું શબાનાએ?

અહેવાલ: હેમાલી ભટ્ટ ૦૬ ઓક્ટોબર: શબાના આઝમીએ કહ્યું, કંગના રનૌત પોતાની કાલ્પનિક દુનિયામાં જીવે છે, તેને એ દિવસનો ડર લાગે છે, જે દિવસે તે ચર્ચામાં રહેશે નહીંશબાના આઝમીએ કહ્યું હતું … Read More

अहमदाबाद–खुर्दा रोड और ओखा–पुरी स्पेशल परिवर्तित मार्ग से चलेगी

अहमदाबाद, 06 अक्टूबर: दक्षिण मध्य रेलवे के काजीपेट – बल्हारसाह सेक्शन के बीच इंटरलोकिंग कार्य के कारण अहमदाबाद- खुर्दा रोड – अहमदाबाद और ओखा – पुरी- ओखा स्पेशल परिवर्तित मार्ग … Read More

Covid-19ના સંક્રમણને રોકવા માટે વિશેષ માર્ગદર્શન અપાશે:ડૉ.એચ.જી.કોશિયા

કોવિદ-૧૯ ના સંક્રમણને રોકવા માટે રાજયમાં કાર્યરત CT scan Center ની કામગીરીની ચકાસણી કરાશે: સંક્રમણ નિયંત્રિત કરવા અંગે વિશેષ માર્ગદર્શન અપાશે:ડૉ.એચ.જી.કોશિયા અહેવાલ: દિલીપ ગજજર, ગાંધીનગર ગાંધીનગર, ૦૬ ઓક્ટોબર: ખોરાક અને … Read More

डॉ. हर्षवर्धन ने कोविड-19 के प्रबंधन के लिए राष्ट्रीय नैदानिक प्रबंधन प्रोटोकॉल जारी किया

डॉ. हर्षवर्धन ने कोविड-19 के प्रबंधन के लिए आयुर्वेद और योग पर आधारित राष्ट्रीय नैदानिक प्रबंधन प्रोटोकॉल जारी किया ‘भारतीय राष्ट्रीय चिकित्सा पद्धति आयोग विधेयक’ सर्वसम्मति से पारित होना और … Read More

રેગામા ગામનું ચૌધરી દંપતિ વન વિભાગની યોજના હેઠળ પગભર બન્યું

માંડવી તાલુકાના રેગામા ગામનું ચૌધરી દંપતિ વન વિભાગની યોજના હેઠળ પગભર બન્યું વિસડાલીયા ક્લસ્ટરે અમને સરળતાથી ઘરઆંગણે રોજગારી આપી: જયશ્રીબેન ચૌધરી અહેવાલ: મહેન્દ્ર વેકરીયા, સુરત સુરત, ૦૬ ઓક્ટોબર: સુરત જિલ્લાના … Read More

સુરત જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક

માર્ચ-૨૦૨૧ સુધીમાં જિલ્લાના ૩૯૬૩૬૩ ઘરોને નળજોડાણ દ્વારા ઘરઆંગણે પીવાના પાણીની સવલત મળશે અહેવાલ: મહેન્દ્ર વેકરીયા, સુરત સુરત, ૦૬ ઓક્ટોબર: સુરત જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક જિલ્લા વિકાસ અધિકારી શ્રી … Read More

સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે અલાયદુ ડાયાલિસિસ કેન્દ્ર કાર્યરત

સિવિલ હોસ્પિટલની સ્વાસ્થય સુવિધાઓમાં વધુ એક પીંછ ઉમેરાયુ કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે અલાયદુ ડાયાલિસિસ કેન્દ્ર કાર્યરત કરાયુ સપ્ટેમ્બર મહિનામાં ૨૧૧ કોરોનાગ્રસ્ત દર્દીઓએ ડાયાલિસીસ કરાવ્યુ : ડૉ. જે.પી. મોદી સંકલન: અમિતસિંહ ચૌહાણ … Read More

સ્ટેચ્યુ ઓફ યુનિટી: ૧૦ ઓક્ટોબર થી ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાશે

સ્ટેચ્યુ ઓફ યુનિટી આગામી ૧૦ ઓક્ટોબર શનિવારથી ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્ક અને એકતા મોલ,એકતા ફૂડ કોર્ટ પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાશે. ચિલ્ડૂન ન્યુટ્ટિશિયન પાર્કમાં માત્ર અગાઉથી ઓનલાઇન ટિકિટ બુક કરાવેલ પ્રવાસીને જ … Read More

ભરૂચ દુધધારા ડેરીના ચેરમેન, વાઇસ ચેરમેન બિનહરીફ ચૂંટાયા

ગત માસ માં ડેરી ના 15 ડિરેક્ટર્સ ની ચૂંટણી થતા તમામ બેઠકો બિનહરીફ જાહેર થઇ હતી. અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા રાજપીપલા, ૦૬ ઓક્ટોબર: ભરૂચ નર્મદા દૂધ ઉત્પાદક સંઘ દૂધધારા ડેરી … Read More