Padmdungari: પ્રકૃતિ, સંસ્કૃતિ, અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન ‘પદમડુંગરી’

Padmdungari:તાપી, નવસારી, અને ડાંગ જિલ્લાના ત્રિભેટે આવેલા પદમડુંગરીમાં કુદરતે છૂટે હાથે સૌંદર્ય વેર્યું છે અહેવાલ : મનોજ ખેંગારસુરત, 23 ફેબ્રુઆરી: Padmdungari: તાપી જિલ્લાના દક્ષિણે વહેતી અંબિકા નદીના તીરે લીલીછમ્મ વનરાઈઓની … Read More

Department of Social Forestry: આશા જગવતો એક અનોખો પ્રયાસ, આખા ફળ જમીનમાં રોપીને નર્સરી ઉછેરવા નો પ્રયાસ હાથ ધર્યો છે

Department of Social Forestry: વૃક્ષ વડોદરામાં સારી એવી સંખ્યામાં હતાં.હવે ખૂબ ઘટી ગયા છે.આમેય, આ વૃક્ષનો સમાવેશ જોખમ હેઠળના વૃક્ષોની યાદીમાં થાય છે એટલે વડોદરાએ ગાયકવાડી સમયના આ બચ્યા ખૂચ્યા … Read More

birds: ચોમાસા ના છડીદાર જેવું આ મનોહર પક્ષી સંવનન માટે પહોળા પાંદડા ધરાવતા વૃક્ષો – જંગલ પસંદ કરે છે

આપણા પક્ષી: આપણો વૈભવ birds: મેઘધનુષ ના સાત રંગ પણ ચોમાસાની સાચી શોભા તો નવરંગ: એના રંગ વૈભવ સામે મેઘધનુષ ફિક્કું લાગે કુદરતે પક્ષીઓ,પુષ્પો,પહાડો, નદીઓ,વાદળ જેવા એના આયામોને જે રંગ … Read More

પ્રકૃતિની અનોખી ભેટ(A unique gift of nature) જેવું પક્ષી ચિલોતરો :આપણા પર્યાવરણની મેઘધનુષી વિવિધતા

A unique gift of nature: ઘટી રહેલા ગાઢ જંગલોને લીધે આ પક્ષીને હવે નાછૂટકે શહેરી વિસ્તારોમાં સઘન વનરાજી હોય ત્યાં પણ વસવાટ કરવો પડે છે બચ્ચા ની દેખરેખ માટે માદા … Read More

તમે કદી ચારોળા ખાધા છે ? કે એનું નામ સાંભળ્યું છે? આજે જાણો ચારોળા વિશે…..

વાત જંગલના કીમતી મેવાની તમે કદી ચારોળા ખાધા છે કે એનું નામ સાંભળ્યું છે? એના વૃક્ષો પર અત્યારે ફૂલ બેઠા છે મુખ્ય ગૌણ વન પેદાશ ચારોળી આપતાં અંદાજે ૯૦ હજાર … Read More

રેગામા ગામનું ચૌધરી દંપતિ વન વિભાગની યોજના હેઠળ પગભર બન્યું

માંડવી તાલુકાના રેગામા ગામનું ચૌધરી દંપતિ વન વિભાગની યોજના હેઠળ પગભર બન્યું વિસડાલીયા ક્લસ્ટરે અમને સરળતાથી ઘરઆંગણે રોજગારી આપી: જયશ્રીબેન ચૌધરી અહેવાલ: મહેન્દ્ર વેકરીયા, સુરત સુરત, ૦૬ ઓક્ટોબર: સુરત જિલ્લાના … Read More

હરિયાળુ ગ્રામ યોજના અંતર્ગત સુરત જિલ્લામાં આઠ ગામોમાં ૩૨૦૦ રોપાનું વાવેતર કરાયું

અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત,૦૬ સપ્ટેમ્બરહાલ આખી દુનિયા ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહી છે. સરકાર દ્વારા પણ પ્રકૃતિને બચાવવા માટે અનેક પ્રયત્નો થઈ રહ્યાં છે. ગુજરાત રાજ્યના સામાજિક વનીકરણ … Read More

વન વિભાગ દ્વારા રૂપિયા અઢ્ઢી કરોડના ખર્ચે વસાવેલ ટ્રી ટ્રાન્સ્પ્લાન્ટર યંત્ર

વન બહારના વિસ્તારમાં વૃક્ષ વાવેતર અને ઉછેર માટે આપણું રાજય દેશભરમાં પાયોનિયર છે: વન મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા▪વન વિભાગ દ્વારા રૂપિયા અઢ્ઢી કરોડના ખર્ચે વસાવેલ ટ્રી ટ્રાન્સ્પ્લાન્ટર યંત્રનું ગાંધીનગરના પુનિત … Read More

જૂનાગઢ – વન વિભાગ દ્વારા ૮ શિકારીને ઝડપી લેવાયા

જૂનાગઢ:૧૯ જુલાઈ ૨૦૨૦ માણાવદર તાલુકાના વડાળા ગામે ગૌચર વિસ્તારમાં શિયાળ અને ચંદન ઘો નો શિકાર કરતાં ૮ શિકારીઓને વન વિભાગ દ્વારા ઝડપી લેવાયા માણાવદર રેન્જ ફોરેસ્ટ ઓફિસર સી. જી. દાફડા … Read More

प्रकृति की सुषमा बचाने का संकल्प

आकाश में आजकल बादल छा रहे हैं और वर्षा भी हो रही है. यह समय वृक्षारोपण के लिए हर तरह से उपयुक्त है. आस-पास का पर्यावरण इस समय हरी घास … Read More