જીવવાના સપના-અરમાન પાર પાડવામાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ઉદ્દીપક બનશે: લાભાર્થી

મહિલાઓના આત્મનિર્ભરતાના સ્વમાનભેર જીવવાના સપના-અરમાન પાર પાડવામાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ઉદ્દીપક બનશે: મહિલા લાભાર્થી ઉવાચ વડોદરા જિલ્લામાં યોજનાના પ્રારંભે ૧૫ મહિલાઓને રૂ.૧૫ લાખના ધિરાણ મંજૂરી પત્રો એનાયત સંકલન: માહિતી … Read More

विश्व की सबसे लंबी हाई-एल्टीट्यूड शिंकुन ला सुरंग पर शीघ्रता से डीपीआर कार्य प्रारंभ किया

एनएचआईडीसीएल  ने विश्व की सबसे लंबी हाई-एल्टीट्यूड शिंकुन ला सुरंग पर शीघ्रता से डीपीआर कार्य प्रारंभ किया यह सुरंग मनाली-कारगिल राजमार्ग को वर्षभर खुला रखने में सहायक होगी 23 SEP … Read More

જિલ્લા કલેકટરશ્રીએ વિડિયો કોન્ફરન્સથી કોવિડની પરિસ્થિતિની કરી સમીક્ષા

જિલ્લા કલેકટરશ્રીએ વિડિયો કોન્ફરન્સથી ગ્રામ વિસ્તારમાં કોવિડની પરિસ્થિતિની કરી વિગતવાર સમીક્ષા હાઈ રિસ્ક વિસ્તારોમાં ધન્વંતરિ રથ દ્વારા ઓપીડી અને એન્ટીજન ટેસ્ટ વધારવામાં આવશે પાદરામાં ફરીથી સુપર સ્પ્રેડર શોધી ટેસ્ટ કરવાની … Read More

વડોદરા કૉવિડની સારવાર માટે માન્ય હોસ્પિટલોની સંખ્યા ૮ થી વધારીને ૧૫ કરાશે: જિલ્લા કલેકટરશ્રી

જિલ્લા કલેકટરશ્રીની સૂચના:જિલ્લાના ગ્રામ વિસ્તારમાં હયાત ૪ કૉવિડ કેર સેન્ટરમાં ૩ નવા ઉમેરી ૭ કરાશે પથારીની સંખ્યા ૧૨૦ થી વધારીને ૩૯૦ કરાશે કૉવિડની સારવાર માટે માન્ય હોસ્પિટલોની સંખ્યા ૮ થી … Read More

જામનગરમાં રાજ્ય સરકાર દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે તાલુકા કોંગ્રેસ એ આપ્યું આવેદનપત્ર

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર,૨૩ સપ્ટેમ્બર,જામનગર તાલુકા કોંગ્રેસ દ્વારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાની સુચના મુજબ જામનગર જિલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિ નો તાલુકા સંમેલન અને … Read More

રિલાયન્સ રિટેલમાં KKR રૂ.5550 કરોડનું રોકાણ કરશે

 રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં KKRનું બીજું મૂડીરોકાણ ભારતના સૌથી ઝડપી વેગે વિસ્તરતા રિટેલ બિઝનેસ અને તેના પરિવર્તનશીલ ન્યૂ કોમર્સ મોડલના વિકાસને વધુ વેગવાન બનાવશે મુંબઈ 23 સપ્ટેમ્બર, 2020: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ”) અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સ … Read More

જામનગરના જોડિયામાં પાણી અટકાવવા પારો ન હોવાથી શું થઈ હાલત જાણો

જોડીયા માણામોરા રેકલેમેશન પારો બાંધવા માટે જમીનનું ધોવાણ, ખારાસ અટકાવવા ઉગ્ર રજૂઆત કરાઈ અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર,૨૩ સપ્ટેમ્બર: જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના રણજીતપર ગામ દરિયાઇ વિસ્તારમાં છેવાડાનું ગામ છે … Read More

અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબત ના સુધારા વિધેયક માં વિપક્ષ નેતા શ્રીએ તેઓના વિચારો રજૂ કર્યા હતા.

ગુજરાત વિધાનસભા ગૃહમાં અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબત ના સુધારા વિધેયક માં વિપક્ષ નેતા શ્રી પરેશભાઈ ધાનાણી એ તેઓના વિચારો રજૂ કર્યા હતા. અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબત ના સુધારા વિધેયકમાં સરકારના … Read More

જામનગરમાં સોશ્યલ ડિસ્ટનસ નું પાલન કરાવવા અધિકારીઓની ટીમ મેદાનમાં ઉતરી

રણજીતનગર, ખોડિયાર કોલોની સહિતના વિસ્તારોમાં વેપારી અને હોટલ માલિકો પાસે થી દંડ વસુલાયો. અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર,૨૩ સપ્ટેમ્બર: જામનગર સહિત સમગ્ર દેશમાં હાલ કોવિડ-૧૯ની મહામારીના નિયંત્રણ માટે વહીવટીતંત્ર વિવિધ … Read More

“એક વાત મહાત્માની” અંક ૯ : સત્યાગ્રહનું સાધન- ચપટી મીઠું

સ્વતંત્રતા સંગ્રામની ગૌરવયાત્રામાં “દાંડીયાત્રા”ની લડતનું ઐતિહાસિક અને આગવું મહત્વનું છે. યાત્રાનાં સંયોજક અને પ્રણેતા મહાત્મા ગાંધીએ આ દાંડીયાત્રાને “પવિત્ર યાત્રા” તરીકે ઓળખાવી છે. સ્વતંત્રતા બ્રિટીશ હુકુમત હિન્દુસ્તાનઓ પર યેનકેન પ્રકારે “કર” વસુલવાની … Read More