किसानों को खुदरा और थोक खरीदारों से सीधे जोड़ने के लिए जैविक ई-कॉमर्स प्लेटफॉर्म को मजबूत किया जा रहा है

भारत जैविक किसानों की कुल संख्या के मामले में ‘नंबर वन’ है और जैविक खेती के रकबे की दृष्टि से नौवें स्‍थान पर है; भारत से जैविक निर्यात मुख्‍यत: अलसी … Read More

વર્ષ ર૦૧પ ની સરખામણીએ સિંહની સંખ્‍યામાં ર૯ % વધારો નોંધાયો છે.

વિશ્‍વ સિંહ દિનની ઉજવણીના ભાગરૂપે, સેન્‍ટ્રલ ઝૂ ઓથોરીટી દ્વારા એક વેબીનાર યોજવામાં આવ્‍યો હતો. આ વેબીનારમાં અગ્ર મુખ્‍ય વન સંરક્ષકશ્રી (વન્‍યજીવ) અને ચીફ વાઈલ્‍ડ લાઇફ વોર્ડનશ્રીએ ભાગ લીધેલ અને એશિયાઇ … Read More

शिक्षा निदेशक एवं उच्च शिक्षा निदेशक ने पदभार संभाला, पूर्व निदेशकों की विदाई

शिक्षा निदेशक एवं उच्च शिक्षा निदेशक ने पदभार संभाला, पूर्व निदेशकों की विदाई शिक्षा का काम चुनौतीपूर्ण और बेहद जरूरी : मनीष सिसोदिया  शिक्षा पर ध्यान नहीं देना देश की … Read More

રાજકોટ સીવીલ હોસ્પિટલને ૪ ઇમરજન્સી રિસ્પોન્સ વ્હીકલ અર્પણ કરતા કલેકટરશ્રી

ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટ ખાતે સીવીલ હોસ્પિટલને ૪ ઇમરજન્સી રિસ્પોન્સ વ્હીકલ અર્પણ કરતાકલેકટરશ્રી રૈમ્યા મોહન રાજકોટ જિલ્લા કોવીડ નોડલ ઓફિસર ડો. રાહુલ ગુપ્તાના પ્રયત્નથીગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનની ભેટ રાજકોટ,૧૩ ઓગસ્ટ:અત્યાધુનિક … Read More

પશુઓને ઘરઆંગણે વિનામુલ્યે સારવાર ઉપલબ્ધ થશે: કુંવરજીભાઇ બાવળીયા

પશુપાલન મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ જસદણ ખાતે ચાર જિલ્લાઓ માટે ૧૯ પશુસારવાર એમ્બ્યુલન્સનું કરેલું લોકાર્પણ રાજ્યના ૧૦ ગામ દીઠ એક એવી ૪૬૦ એમ્બ્યુલન્સ વાહન ઉપલધ્ધ બનાવાશે રાજકોટ, તા.૧૩ ઓગસ્ટ– રાજયના પશુધનને ઘરઆંગણે … Read More

મૃત્યુ બાદ અંગો દાન આપવાનો એક વ્યક્તિનો નિર્ણય 8 જીંદગી બચાવી શકે છે: વિનીત મિશ્રા

વિશ્વ અંગદાન દિવસે કિડની (IKDRC) હોસ્પિટલની આગવી પહેલ ઑનલાઇન જાગૃતતા ફેલાવીને ડોનર્સને અંગદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવશે મૃત્યુ બાદ અંગો દાન આપવાનો એક વ્યક્તિનો નિર્ણય 8 જીંદગી બચાવી શકે છે: … Read More

जम्मू से दिल्ली की यात्रा में सिर्फ छह घंटे का समय लगेगा: डॉ. जितेंद्र सिंह

कटरा (जम्मू-कश्मीर)- दिल्ली एक्सप्रेस सड़क कॉरिडोर का काम शुरू, 2023 तक होगा पूरा जम्मू से दिल्ली की यात्रा में सिर्फ छह घंटे का समय लगेगा: डॉ. जितेंद्र सिंह 12 AUG … Read More

તા.૧૪મીએ મુખ્યમંત્રીના હસ્તે સુરત મહાનગરપાલિકાના રૂ.૩૪૦ કરોડના ખાતમુહૂર્ત-લોકાર્પણ થશે

ઈ-માધ્યમથી રૂ.૧૭૮.૫૮ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને રૂ.૧૬૧.૪૫ કરોડના વિકાસકામોનું લોકાર્પણ કોરોના સંકટ વચ્ચે પણ વિકાસકાર્યો અને પ્રજાકીય સુખસુવિધાઓ અટકે નહી એવા ધ્યેય સાથે યોજાશે ઈ-સમારોહ સુરત:ગુરૂવાર: મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે … Read More

હીરા પર પાસા પાડનારા રત્ન કલાકારોએ પ્લાઝમાં ડોનેટ કરી દાનનું હીર ઝળકાવ્યું

સૂરત શહેરની યુનિક જેમ્સ કંપનીના ૪૧ રત્નકલાકારોએ પ્લાઝમાનું દાન કર્યુંઃ આગામી સમયમાં ૨૫ રત્નકલાકારો પ્લાઝમા ડોનેટ કરશેઃ રત્નકલાકારોએ કર્મભૂમિનું ઋુણ અદા કર્યુઃ કોરોના સંક્રમિત દર્દીઓને પ્લાઝમા મળે તે માટે સુરતના … Read More

સૂરત શહેર અને જિલ્લાના ત્રણ થી છ વર્ષના બાળકોને ઘર બેઠા “બાલશક્તિ ” પૌષ્ટિક આહાર આપવામાં આવી રહયો છે

કાનુડા સ્વરૂપ બાળ ભૂલકાઓ ને પૌષ્ટિક આહાર…… સૂરત શહેર અને જિલ્લાના ત્રણ થી છ વર્ષના બાળકોને ઘર બેઠા “બાલશક્તિ ” પૌષ્ટિક આહાર આપવામાં આવી રહયો છે…… પ્રસૂતામાતા, ધાત્રીમાતા, કિશોરીઓને પણ … Read More