Removal of Gandhiji’s photo from Indian currency: ભારતીય કરન્સી પર નહીં દેખાય મહાત્મા ગાંધીનો ફોટો ?, રિઝર્વ બેંકે આપ્યું મોટું નિવેદન

Removal of Gandhiji’s photo from Indian currency: ગાંધીજીનો ફોટો બદલવાની વાત તદ્દન પાયાવિહોણી છે તેમ આરબીઆઈએ કહ્યુ નવી દિલ્હી, 07 જૂનઃ Removal of Gandhiji’s photo from Indian currency: સોશિયલ મીડિયા … Read More

Khwaja Ahmed Abbas: જેમણે ગાંધીજીને તેમનો સિનેમા અંગેનો અભિપ્રાય બદલવા કહ્યું તેવા ખ્વાજા અહેમદ અબ્બાસ

ગાંધીજીને ફિલ્મો માટે ઝાઝો પ્રેમ નહોતો. તેઓ માનતા હતા કે સિનેમા સમાજને ઉપયોગી નથી. એ વખતે દેશમાંથી માત્ર એક વ્યક્તિએ ગાંધીજીને પત્ર લખવાની હિંમત કરી હતી કે, ‘હું આપના વિચારો … Read More

Kalicharan maharaj arrested: આખરે કાલીચરણ મહારાજની થઇ ધરપકડ, મહાત્મા ગાંધી માટે કરી હતી વિવાદિત ટિપ્પણી- વાંચો શું છે મામલો?

Kalicharan maharaj arrested: રાયપુર ખાતે યોજાયેલી ધર્મ સંસદમાં કાલીચરણ મહારાજે મહાત્મા ગાંધીને લઈ અપશબ્દો કહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘ઈસ્લામનું લક્ષ્ય રાજકારણના માધ્યમથી રાષ્ટ્ર પર કબજો જમાવવાનું છે નવી … Read More

Gandhi ashram redevelopment: આશ્રમના રિડેવલપમેન્ટ સામે બાપુના પ્રપૌત્રએ કરી PIL, વાંચો શું છે તુષાર ગાંધીની રજૂઆત અને સરકારની યોજના

Gandhi ashram redevelopment: યોજના અંતર્ગત નવાં મ્યુઝિયમ, એમ્ફીથિયેટર, વી.આઇ.પી. લોન્જ, દુકાનો અને ફૂડકોર્ટ સહિતનાં વિવિધ સ્થળો ઉભા કરવાનો પ્રસ્તાવ છે. અમદાવાદ, 28 ઓક્ટોબરઃ Gandhi ashram redevelopment: અમદાવાદ ખાતે આવેલા ગાંધીજીના … Read More

દક્ષિણ આફ્રિકામાં મહાત્મા ગાંધીની પ્રપૌત્રી(lata ramgobin) પર લાગ્યા ગંભીર આરોપ, કોર્ટે આપી 7 વર્ષની સજા- જાણો શું છે કારણ?

મુંબઇ, 08 જૂનઃ મહાત્મા ગાંધીની પ્રપૌત્રી(lata ramgobin)ને ફ્રૉડ કરવા બદલ દક્ષિણ આફ્રિકાની એક સ્થાનિક કોર્ટે સાત વર્ષની જેલની સજા ફટકારી હતી. 56 વર્ષની લતા રામગોબિન પર છેતરપિંડીનો આરોપ હતો. લતા … Read More

૯૧ વર્ષ પહેલાં દાંડી યાત્રાના થાળી-વાટકી (Plate-bowl) જોઇ દાંડી યાત્રિકો થયા અભિભૂત

આઝાદીનું અમૃત પર્વ ૯૧ વર્ષ પહેલાં દાંડી યાત્રાના સાતમા દિવસે પૂ. મહાત્‍મા ગાંધીજીએ નાપા-તળપદ ગામે જે થાળી-વાટકી (Plate-bowl)માં ભોજન લીધું હતું તે થાળી-વાટકી જોઇ દાંડી યાત્રિકો થયા અભિભૂત આજે પણ … Read More

ઐતિહાસિક વારસો ધરાવતું પર્યટન સ્થળ દાંડી (Dandi)

દાંડી (Dandi) ખાતે ૧૯૩૦માં દાંડીયાત્રા શરૂ કરતા પહેલા પૂ. બાપુઍ કહેલું કે કાગડા કુતરાના મોતે મરીશ પણ સ્વરાજય લીધા વિના સાબરમતી આશ્રમ પાછો નહી ફરુ. સંકલનઃરાજકુમાર જેઠવા, સહાયક માહિતી નિયામક,નવસારીનવસારી, … Read More

‘महात्मा गांधी और उनकी वैश्विक मानव दृष्टि’ :73 Death Anniversary पर खास लेख

Mahatma Gandhi 73 Death Anniversary: महात्मा गांधी सारी मानवता के लिए एक सार्वभौमिक सामाजिक सिद्धांत में विश्वास करते थे और सबके कल्याण के बारे सोचते थे . सभ्यता के बारे … Read More

“એક વાત મહાત્માની” અંક 30 : અભિપ્રાયો

વિશ્વચિંતક, સમાજસુધાર એવા મહાત્મા ગાંધીજી દેશ અને પરદેશનાં મહાનુભાવોએ ગાંધીજીએ કરેલી સત્ય, અહિંસા અને સદભાવના અંગેની કામગીરીને ટાંકતા પોતાના વિચારો ,અભિપ્રાયો આપ્યા હતા. જેમાં લેખકો, રાજકારણીઓ, સામાજિક ચિંતકો, ધાર્મિક વડાઓ … Read More

“એક વાત મહાત્માની” અંક :૨૮ મહિલા સશક્તિકરણ

મહાત્મા ગાંધીજીએ મહિલાઓનાં રાજકીય, સમાજિક, આર્થિક માટે કટિબદ્ધતા દાખવી હતી. આજે આપણે મહિલાઓને ભણેલી-ગણેલી અને આત્મનિર્ભર જોઈએ છીએ પરંતુ આ માટે ભારતમાં ઘણા મહાનુભવોએ પ્રયત્નો કર્યા છે. ગાંધીજીએ જાતિ સમાનતા, … Read More