નાગરિકોમાં કોરોના ટેસ્ટ માટે જનજાગૃતિ લાવવા મુખ્યમંત્રી શ્રી સ્વયં સામે ચાલીને કોરોના ટેસ્ટ કરાવ્યો

ટેસ્ટ ઇઝ બેસ્ટરાજ્યના નાગરિકોમાં કોરોના ટેસ્ટ માટે જનજાગૃતિ લાવવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્વયં સામે ચાલીને કોરોના ટેસ્ટ કરાવ્યો -: મુખ્યમંત્રીશ્રીનો કોરોના રિપોર્ટ નેગેટિવ:- કોરોના સંક્રમણ નિયંત્રણ માટે વહેલી તકે … Read More

હિન્દી દિવસ: ભાષાકીય દંભનો દિવસ:પ્રો. હેમંતકુમાર શાહ

આજના હિન્દી દિવસ માટેનીશુભકામનાઓ આજે બહુ ફરે છે સામાજિક માધ્યમોમાં. શું ફેર પડે છે એનાથી? આખા દેશમાં શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓમાં અંગ્રેજી માધ્યમો ઘૂસી ગયાં છે. ભારતીય ભાષાઓનું સત્યાનાશ ગયું … Read More

કોવિડ-૧૯ ની પરિસ્થિતિમાં શૈક્ષણિક વ્યવસ્થા સુચારુ થાય:ડૉ. મનિષ એમ. દોશી

માનનીય મુખ્યમંત્રીને શૈક્ષણિક વ્યવસ્થા માટે ડૉ. મનિષ એમ. દોશીનો પત્ર કોવિડ-૧૯ ની પરિસ્થિતિમાં શૈક્ષણિક વ્યવસ્થા સુચારુ થાય અને અવઢવની પરિસ્થિતિના ઉકેલ માટે પગલા ભરવા બાબત. અમદાવાદ,૧૪ સપ્ટેમ્બર:કોવિડ-૧૯ ની વૈશ્વિક મહામારીની … Read More

અમિતાભ બચ્ચન બન્યા એમેઝોન એલેક્સાનો વોઈસ,ક્લિક કરી જાણી અવનવી વિગતો

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન થોડા સમયમાં જ સાંભળવા મળશે એમેઝોનના એલેક્સા પર, એમેઝોન બિગ બી સાથે પાર્ટનરશીપની ઘોષણા કરી, વર્ષ 2021થી આ સર્વિસ શરૂ થશે, આ પેઈડ સર્વિસનો યુઝર્સ જો … Read More

કંગનાનો ફરી એકવાર ઉદ્ધવ સરકાર પર વાર,ક્લિક કરી જાણો મુંબઈ છોડતા પહેલા શું કહ્યું અભિનેત્રીએ?

અહેવાલ: હેમાલી ભટ્ટ ૧૪ સપ્ટેમ્બર:એક અઠવાડિયા માટે મુંબઈ આવેલી અભિનેત્રી કંગના રનૌત ફરી પોતાના ઘરે મનાલી પહોંચી. જો કે જતા જતા તેને ઉદ્ધવ સરકાર-શિવસેના અને કૉંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કર્યા.કંગનાએ … Read More

जेसीआई शाहीबाग अहमदाबाद द्वारा पौधारोपण कार्यक्रम

अहमदाबाद, 14 सितम्बर:जेसीआई शाहीबाग अहमदाबाद द्वारा जेसीआई वीक कार्यक्रम के तहत नगर के विभिन्न स्थानों पर औषधीय पौधों को लगाकर लोगो को जागरूक किया गया ।पौधरोपण का शुभारंभ संस्था के … Read More

अहमदाबाद मण्डल द्वारा “फिट इंडिया फ्रीडम रन” का आयोजन

अहमदाबाद, 14 सितम्बर:पश्चिम रेलवे के अहमदाबाद मंडल द्वारा अहमदाबाद मंडल स्पोर्ट्स एसोसिएशन के तत्वाधान में साबरमती क्रिकेट ग्राउंड पर “फिट इंडिया फ्रीडम रन “ का आयोजन किया गया। एसोसिएशन के … Read More

अहमदाबाद डिवीजन पर ‘हिन्दी दिवस’ का आयोजन

अहमदाबाद, 14 सितम्बर:पश्चिम रेलवे के अहमदाबाद डिविजन पर ‘हिन्दी दिवस’ का आयोजन किया गया। मंडल रेल प्रबंधक श्री दीपक कुमार झा की अध्यक्षता में आयोजित कार्यक्रम में श्री झा ने … Read More

માનવ જીવનને બચાવવામાં પરમસુખનો વૈભવ માણતા પ્લાઝમા ડોનર

  પ્લાઝમા ડોનર ડો. રાજીવ ધોકીયા અને કોરોના વિજેતા સંદીપભાઈ ઠુંમર અમદાવાદ,૧૪ સપ્ટેમ્બર:રાજકોટ સિવિલ ખાતે અહીંના જ મેડિકલ કોલેજના પ્રથમ બેચના વિદ્યાર્થી  રહી ચૂકેલા અને હાલ ઉપલેટા ખાતે પ્રેક્ટિસ કરતા ડો. રાજીવ ધોકીયાએ … Read More

રાજકોટ જિલ્લાના ૨૫૯ ગામોમાં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી

રાજકોટ જિલ્લાના એવા ગામો  જે   પ્રેરણાનો રાહ ચીંધે છે રાજકોટ જિલ્લાના ૨૫૯ ગામોમાં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા કોરોના સંક્રમણને  કાબૂમાં લેવા ડોર ટુ … Read More