જામનગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા બકરી ઈદના પવિત્ર તહેવારની સાદગીપૂર્વક ઉજવણી

શહેરની પ્રસિદ્ધ ઈદગાહ મસ્જિદ સામૂહિક નમાજ માટે બંધ રખાઈ: પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત રિપોર્ટ: જગત રાવલ, જામનગર જામનગર,૦૧ ઓગસ્ટ ૨૦૨૦ મુસ્લિમ બિરાદરોના પવિત્ર તહેવાર બકરી ઇદની આજે ખૂબ જ સાદગીપૂર્વક … Read More

આણંદ કલેકટરે પોતાના અદના સેવકને આપ્યું અનોખુ નિવૃતિ વિદાયમાન

સેવકને કલેક્ટરના આસન પર બેસવાની નોખી ખુશી આપી કદરદાન કલેકટરશ્રી આર.જી.ગોહિલે કલેકટર સાહેબની ખુરશી એ જિલ્લાનું સર્વોચ્ય પદ ગણાય છે.ઉચ્ચ શિક્ષિત લોકોનું આ ખુરશી પર બેસવાનું સ્વપ્ન પણ પૂરું થતું … Read More

જામનગર ના સુપ્રસિદ્ધ બાલા હનુમાન સકીર્તન મંદિર માં અખંડ રામધૂન નો ૫૭માં વર્ષમાં મંગલ પ્રવેશ

બાલા હનુમાનજી મંદિર આજથી દર્શનાર્થીઓ માટે બંધ રખાતાં સાદગીપૂર્વક ઉજવણી: અખંડ રામધૂન ના જાપ અવિરત ચાલુ રિપોર્ટ: જગત રાવલજામનગરમા તળાવની પાળે આવેલા સુપ્રસિદ્ધ બાલાહનુમાનજીના મંદિરમાં પ્રેમભિક્ષુજી મહારાજ દ્વારા ૧ ઓગસ્ટ … Read More

રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ મારી દીકરીનો નહીં પણ મારો જીવ બચાવ્યો છે:સિકંદરભાઈ

સંકલન: હેતલ દવે, રાજકોટ “દિકરી” આ ત્રણ અક્ષરનો શબ્દ સાંભળતા જ પ્રત્યેક વ્યક્તિના હૃદયમાં વહાલનો દરિયો ઉમટી પડતો હોય છે. અમીર હોય કે ગરીબ, કોઈપણ પરિવાર તેની દીકરી માટે સવિશેષ … Read More

હવે જેતપુરમાં પણ થશે કોરોનાના દર્દીઓની સારવાર

 જેતપુરમાં સરકાર માન્ય કોવિડ-૧૯ની હોસ્પિટલની શરૂઆત સૌરાષ્ટ્રના ખમીરની ખાતરી કરાવતા જેતપુરના ડોક્ટર્સઃ પોતાની હોસ્પિટલ્સ કોવિડ-૧૯ના દર્દીની સારવાર માટે સુપ્રત કરી અન્ય ડોકટર્સ માટે પ્રેરણારૂપ બન્યા સંકલન: હેતલ દવે, રાજકોટ  રાજકોટ જેતપુરમાં ૪૦ બેડ, અતિ આધુનિક ઓક્સિજન સીસ્ટમવાળું વેન્ટીલેટર,  બાઇપેપ, ડી ફેબ,મલ્ટી … Read More

પાંચ દિવસની બાળકી પર ‘હાઈટસ હર્નિઆ’ ની રેર ગણાતી સર્જરી કરવામાં આવી

નવજાત શિશુએ ‘દસ’ દિવસે પહેલીવાર સ્તનપાન કર્યું કોરોનાના કપરાકાળમાં બાળ રોગ સર્જરી વિભાગની ‘ડબલ સેન્ચ્યુરી’ સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રીક સર્જરી વિભાગના તબીબો દ્વારા પાંચ દિવસની બાળકી પર ‘હાઈટસ હર્નિઆ’ ની રેર … Read More

સમરસ હોસ્ટલ“અહીંનું ભોજન લીધા પછી હવે ઘરે જમવાનું નહીંફાવે’’

કોરોનાના કાળમાં જ્યારે કોઈ બહાર નિકળવા તૈયાર નહતા ત્યારે, અમે કોવિડના દર્દીઓ અને તેના પરીવારજનો માટે ભોજન બનાવવાનું કામ સ્વિકાર્યું:નિતાબેન ખારોડ, રસોઇ કોન્ટ્રાકટર અહીંનું ભોજન લીધા પછી હવે ઘરે જમવાનું … Read More

‘જિતશે ગુજરાત, હારશે કોરોના’નો મંત્ર સાકાર કરવા મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર આરોગ્ય તંત્રને પ્રેરિત કર્યું છે

ગાંધીનગર, ૦૧ ઓગસ્ટ ૨૦૨૦ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વ વ્યાપી મહામારી કોરોના સામે ગુજરાતમાં જન સહયોગથી આરોગ્યલક્ષી જંગ આદરીને ‘જિતશે ગુજરાત, હારશે કોરોના’નો મંત્ર સાકાર કરવા સમગ્ર આરોગ્ય તંત્રને પ્રેરિત કર્યું … Read More

સોમનાથ મહાદેવના દર્શનાર્થે રિલાયન્સના ગૃપ પ્રેસીડેન્ટ ધનરાજભાઇ નથવાણી

સોમનાથ,૩૧ જુલાઈ: પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સોમનાથ  મહાદેવના દર્શનાર્થે રિલાયન્સના ગૃપ પ્રેસીડેન્ટ  ધનરાજભાઇ  નથવાણી  આવેલ હતા. તેઓએ દર્શન  તત્કાલ મહાપુજન  કરી ધન્ય બન્યા હતા. આ  પ્રસંગે તેઓનું  સ્મૃતીભેટ  આપી  સન્માન ટ્રસ્ટના જનરલ મેનેજરશ્રી એ  કરેલુ હતું. 

2Gને ઇતિહાસનો હિસ્સો બનાવી દેવા માટે તાત્કાલિક નીતિ વિષયક પગલાં લેવા જરૂરીઃ અંબાણી

 ભારતના 30 મિલિયન (30 કરોડ) મોબાઇલ ઉપયોગકર્તા 2G યુગમાં ફસાયેલા છે, મોબાઇલ યુગને 25 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી “દેશ કી ડિજિટલ ઉડાન”માં શ્રી અંબાણીનું વર્ચ્યુઅલ સંબોધન મુંબઈઃરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન શ્રી મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, 2Gને એક … Read More