આદિજાતિઓનો થાગડ-થીગડ વિકાસ નહિ-ભાવિ પેઢી સમૃદ્ધ-સુખી-વિકાસમાં સહભાગી બને તેવી સરકારની પ્રતિબદ્ધતા:મુખ્યમંત્રીશ્રી
મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને આદિજાતિ સલાહકાર પરિષદ બેઠક ગાંધીનગરમાં યોજાઇઆદિજાતિ-વનબંધુ વિસ્તારો-સમાજોના સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ માટે માવજતપૂર્વક વિચાર સાથે સરકારના સંશાધનો ટોપ પ્રાયોરિટીથી કાર્યરત કર્યા છે-મુખ્યમંત્રીશ્રી વનબંધુ કલ્યાણ યોજનામાં અત્યાર સુધી રૂ. ૯૦ હજાર … Read More
