આજ રોજ રાજ્યમાં કોવિડ–૧૯ના ૧૦૬૮ નવા દર્દીઓ નોંધાયા ૮૭૨ દર્દીઓ સાજા થયા:આરોગ્ય વિભાગ
ગાંધીનગર, ૨૪ જુલાઈ ૨૦૨૦ આજ રોજ રાજ્યમાં ૧૦૬૮ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલ છે. આજ રોજ ૮૭૨ દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે . રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૬,૦૬,૭૧૮ ટેસ્ટ … Read More
