આજ રોજ રાજ્યમાં કોવિડ–૧૯ના ૯૬૫ નવા દર્દીઓ નોંધાયા ૮૭૭ દર્દીઓ સાજા થયા:આરોગ્ય વિભાગ

ગાંધીનગર, ૧૯ જુલાઈ ૨૦૨૦ આજ રોજ રાજ્યમાં ૯૬૫ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલ છે. આજ રોજ ૮૭૭ દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે . રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૫,૩૬,૬૨૦ ટેસ્ટ … Read More

रेलवे के अहमदाबाद कोचिंग डिपो ने बनाया ऑटोमेटिक थर्मल स्क्रीनिंग उपकरण

अहमदाबाद,19..07.2020 संपूर्ण विश्व में कोविड-19 के संकट का दौर चल रहा है। ऐसे में भी भारतीय रेल द्वारा इस वैश्विकमहामारी से निपटने में रेलकर्मी जी जान से जुटे हैं। इसी … Read More

अहमदाबाद मण्डल पर कोरोना वॉरियर्स का सम्मान

पश्चिम रेलवे के अहमदाबाद मंडल द्वारा कोरोना संक्रमण( कोविड-19) के विकट समय में उत्कृष्टकार्य करने वाले रेलवे के अधिकारियों व कर्मचारियों का सम्मान समारोह आयोजित किया गया । वरिष्ठ मंडल कार्मिक … Read More

ઓસ્ટ્રેલિયાના નાગરિક બની ચૂકેલા અમદાવાદી ડૉક્ટર હાલ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સેવા કરી રહ્યા છે

ડૉ.હિતેશ પટેલ દર્દી નારાયણની સેવા કરી પિતૃસંસ્થાનુ ૠણ અદા કરી રહ્યા છે સંકલન:અમિતસિંહ ચૌહાણ સિવિલ હોસ્પિટલે મને ઓળખાણ આપી છે.. હું આજે સફળતાના જે કંઈપણ મૂકામે છું તે સિવિલ હોસ્પિટલના … Read More

મુખ્યમંત્રીશ્રીની રાજ્યમાં આયોજનબદ્ધ શહેરીવિકાસની પ્રતિબદ્ધતા

વધુ ત્રણ પ્રિલીમીનરી ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર કરી ટી.પી. સ્કીમ ર૬ રાજકોટ (મવડી) ટી.પી. સ્કીમ ૧૦૬ વસ્ત્રાલ-રામોલ અમદાવાદ પૂર્વ – ટી.પી. સ્કીમ ૬૪ ત્રાગડ અમદાવાદ પશ્ચિમ ત્રણેય ટી.પી સ્કીમ મળી … Read More

जल जीवन मिशन: अरुणाचल में 2023 तक 100 प्रतिशत नल कनेक्शन की योजना

अरुणाचल प्रदेश के दूरदराज के जनजातीय परिवारों तक पहुंचा नल कनेक्शन 18 JUL 2020 by PIB Delhi अरुणाचल प्रदेश की हरी वादियों में 2,000 फीट की ऊंचाई पर बसे अनोखे … Read More

જૂનાગઢ – વન વિભાગ દ્વારા ૮ શિકારીને ઝડપી લેવાયા

જૂનાગઢ:૧૯ જુલાઈ ૨૦૨૦ માણાવદર તાલુકાના વડાળા ગામે ગૌચર વિસ્તારમાં શિયાળ અને ચંદન ઘો નો શિકાર કરતાં ૮ શિકારીઓને વન વિભાગ દ્વારા ઝડપી લેવાયા માણાવદર રેન્જ ફોરેસ્ટ ઓફિસર સી. જી. દાફડા … Read More

वित्त मंत्री ने जी20 के वित्त मंत्रियों और केंद्रीय बैंक गवर्नरों की तीसरी बैठक में हिस्सा लिया

18 JUL 2020 by PIB Delhi केंद्रीय वित्त एवं कॉर्पोरेट मामलों की मंत्री श्रीमती निर्मला सीतारमण ने आज यहां वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से सऊदी अरब की अध्यक्षता में हुई … Read More

૮ મહિનાની ઋષિકા હવે સરળતાથી સ્તનપાન કરી શકશે…

મોઢાના ભાગમાં લીંબુ જેટલા કદની રક્તવાહિનીની ગાંઠને સિવિલ પીડીયાટ્રીક સર્જરી વિભાગ દ્વારા શસ્ત્રક્રિયા કરી દૂર કરવામા આવી. અતિ દુર્લભ ગણાતી જીભની હિમેન્જીયોમાની સફળતાપુર્વક સર્જરી કરાઇ… અમદાવાદના શાહીવાગ વિસ્તારના ઉષાબેન પટણીની … Read More

આજ રોજ રાજ્યમાં કોવિડ–૧૯ના ૧૦૬૧ દર્દીઓ સાજા થયા ૯૬૦ નવા દર્દીઓ નોંધાયા:આરોગ્ય વિભાગ

ગાંધીનગર, ૧૮ જુલાઈ ૨૦૨૦ રાજ્યમાં ૯૬૦ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલ છે. આજ રોજ ૧૦૬૧ દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે . રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૫,૨૪,૨૯૭ ટેસ્ટ કરવામાં આવ્યા … Read More