Parineeti Raghav

Parineeti Chopra Statement: પતિ ની જેમ રાજનીતિમાં હાથ અજમાવશે પરિણીતી ચોપરા? જાણો શું કહ્યું

Parineeti Chopra Statement: પરિણીતી ચોપરા બહેન પ્રિયંકાની જેમ બોલિવૂડમાં સફળ રહી નથી

મનોરંજન ડેસ્ક, 11 ડિસેમ્બરઃ Parineeti Chopra Statement: બોલિવૂડ અભિનેત્રી પરિણીતિ ચોપરાએ આમ આદમી પાર્ટીના યુવા સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કર્યા છે. પરિણીતી ના અભિનય કરિયરની વાત કરીએ તો પરિણીતી બહેન પ્રિયંકા ની જેમ બોલિવૂડ માં સફળ રહી નથી. હવે રાઘવ ચઢ્ઢા સાથેના લગ્ન પછી, એવી અટકળો છે કે તે રાજકારણમાં તેની નવી ઇનિંગ્સ શરૂ કરી શકે છે. તાજેતરમાં પરિણીતીએ આ વાતનો ખુલાસો કર્યો હતો.

પરિણીતી એ રાજકારણ માં જવા ની પાડી ના

તાજેતરમાં પરિણીતી ચોપરા ને મીડિયા ઇન્ટરવ્યૂ પૂછવામાં આવ્યું કે શું તેણીને રાજકારણમાં રસ છે, તો તેણે હસીને કહ્યું, ‘હું એક અભિનેત્રી છું, તે રાજકારણી છે. તે બોલિવૂડ વિશે કંઈ જાણતો નથી અને હું રાજકારણ વિશે કંઈ જાણતી નથી.

આ કારણે અમારું લગ્નજીવન ખૂબ જ સારું ચાલી રહ્યું છે. ‘આવી સ્થિતિમાં પરિણિતીના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે તેનું રાજકારણમાં આવવાનું કોઈ સપનું નથી.

આ પણ વાંચો… Crassula Plant Tips: મની પ્લાન્ટ જ નહીં આ છોડ ઘરમાં રાખવાથી પણ વરશે છે લક્ષ્મીજીની કૃપા…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો