accident in Nagarkurnool Telangana

Accident in Nagarkurnool Telangana: પ્રધાનમંત્રીએ તેલંગણાના નગરકુરનુલમાં અકસ્માતમાં લોકોનાં મોત અંગે શોક વ્યક્ત કર્યો

Accident in Nagarkurnool Telangana: તેલંગાણામાં બે કાર ટકરાતાં 8 નાં મોત

દિલ્હી, ૨૩ જુલાઈ: Accident in Nagarkurnool Telangana: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલંગણાના નગરકુરનુલમાં અકસ્માતમાં લોકોનાં મોત અંગે શોક વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી એ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોનાં પરિવારજનોને બે લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાય પ્રદાન કરવાની ઘોષણા પણ કરી છે.

આ પણ વાંચો…PM Message: પ્રધાનમંત્રી આવતીકાલે અષાઢ પૂર્ણિમા-ધમ્મ ચક્ર દિન કાર્યક્રમમાં સંદેશો આપશે

પીએમઓના ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું હતું, (Accident in Nagarkurnool Telangana) “તેલંગણાના નગરકુરનુલમાં અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકો પ્રત્યે સંવેદના. ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના. પીએમએનઆરએફમાંથી, પ્રત્યેક મૃતકના નજીકના સંબંધીને રૂ. 2 લાખ આપવામાં આવશે અને ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશેઃ પીએમ મોદી”

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

Accident in Nagarkurnool Telangana