PM Modi image 1

PM Message: પ્રધાનમંત્રી આવતીકાલે અષાઢ પૂર્ણિમા-ધમ્મ ચક્ર દિન કાર્યક્રમમાં સંદેશો આપશે

PM Message: આવતીકાલે સવારે 8.30 વાગ્યા આસપાસ, 24 જુલાઈના રોજ, હું અષાઢ પૂર્ણિમા-ધમ્મ ચક્ર દિવસના કાર્યક્રમમાં મારો સંદેશો શેર કરીશ: પ્રધાનમંત્રી

દિલ્હી, ૨૩ જુલાઈ: PM Message: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 24 જુલાઈ, 2021ના રોજ સવારે 8.30 વાગ્યા આસપાસ અષાઢ પૂર્ણિમા-ધમ્મ ચક્ર દિન કાર્યક્રમમાં તેમનો સંદેશો શેર કરશે.

આ પણ વાંચો…Darbhanga Airport: પ્રધાનમંત્રીએ બિહારની પ્રગતિને વેગ આપી રહેલા દરભંગા એરપોર્ટ માટે ખુશી વ્યક્ત કરી

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું હતું, ‘આવતીકાલે સવારે 8.30 વાગ્યા આસપાસ, 24 જુલાઈના રોજ, હું અષાઢ પૂર્ણિમા-ધમ્મ ચક્ર દિવસના કાર્યક્રમમાં મારો સંદેશો (PM Message) શેર કરીશ.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.