Rajkot Station Mahotsav

Affected trains of Rajkot division: બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર

Affected trains of Rajkot division: બીલીમોરા-અમલસાડ સેક્શનમાં એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર

google news png

રાજકોટ, 20 એપ્રિલ: Affected trains of Rajkot division: પશ્ચિમ રેલ્વેના બીલીમોરા-અમલસાડ રેલ ખંડ માં એન્જિનિયરિંગ કાર્ય માટે 4 કલાક 30 મિનિટનો બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. વિગતો નીચે મુજબ છે:-

  • 21 એપ્રિલ, 2025 ના રોજ પોરબંદરથી ઉપડનારી ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ને 2 કલાક રીશેડ્યુલ કરવામાં આવશે.
  • ૨૨ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ પોરબંદરથી ઉપડતી ટ્રેન નં. ૨૦૯૬૮ પોરબંદર-સિકંદરાબાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ ને ૨ કલાક ૩૦ મિનિટ રીશેડ્યુલ કરવામાં આવશે.
  • ૨૨ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ દાદરથી ઉપડતી ટ્રેન નં. ૧૯૦૧૫ દાદર – પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ માર્ગ માં ૦૧ કલાક રેગ્યુલેટ કરવામાં આવશે.

આ પણ વાંચો:- World Heritage Day: રાજકોટ ડિવિઝને પ્રતિષ્ઠિત સ્ટીમ એન્જિન પ્રદર્શન સાથે વર્લ્ડ હેરિટેજ દિવસ ની ઉજવણી કરી

BJ ADVT

ટ્રેનના સમય, સ્ટોપેજ અને રચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો