himanchal landslide

Himanchal landslide: હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં મોટો અકસ્માત, પ્રવાસીઓની ગાડી પર ભેખડ ઘસી પડતા ૯ લોકોના મોત

Himanchal landslide: હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં ભૂસ્ખલનનો બનાવ બનતા ૯ લોકોના મોત થયા છે

નવી દિલ્હી, ૨૫ જુલાઈ: Himanchal landslide: હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં ભૂસ્ખલનનો બનાવ બનતા ૯ લોકોના મોત થયા છે. આ હાદસા માં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થઇ ગયા છે. ભૂસ્ખલન બાદ ટેમ્પો મુસાફરો પર ખડકો પડી જતા આ અકસ્માત સર્જાયો હતો.

આ પણ વાંચો: Vadodara Ayurveda Branch Training Camps: વડોદરા જિલ્લા પંચાયતની આર્યુવેદ શાખા દ્વારા શહેર જિલ્લાની 690 આશા – એએનએમ બહેનો માટે આજથી તબક્કાવાર 23 તાલીમ શિબિરો યોજાશે

મળી જાણકારી અનુસાર હાદસો બપોરે 1.30 વાગ્યે થયો. કાર માં સવાર પર્યટક દિલ્હી અને ચંડીગઢ થી હિમાચલ ફરવા માટે આવ્યા હતા. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

દેશ-દુનિયા ની ખબરો પોતાના મોબાઇલ માં વાંચવા માટે અહીં ક્લિક કરો