India corona: દેશમાં ફરી એક વાર કોરોના નો દૈનિક કેસનો આંકડામાં ઘટાડો ; જાણો આજના આંકડા
India corona: રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 47.85 કરોડ લોકોને રસી આપવામાં આવી
અમદાવાદ , ૦૩ ઓગસ્ટ: India corona: દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,08,96,354 કરોડ દર્દી સાજા થયા
- સાજા થવાનો દર 97.38% થયો
- છેલ્લા 24 કલાકમાં 38,887 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 30,549 નવા કેસ નોંધાયા
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 4,04,958 થયું
- સક્રિય કેસ કુલ કેસનાં 1.28% થયા
- સાપ્તાહિક પોઝિટિવિટી દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.39% છે
- દૈનિક પોઝિટિવિટી દર 1.85%એ પહોંચ્યો, 5%થી ઓછો છે
- પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 47.12 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા