Mansukh Mandvia: મનસુખ માંડવિયાએ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો
ડૉ. ભારતી પ્રવિણ પવારે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો
દિલ્હી, ૦૮ જુલાઈ: Mansukh Mandvia: મનસુખ માંડવિયાએ આજે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. ડૉ. ભારતી પ્રવિણ પવારે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો.
આ પણ વાંચો…સાયરાબાનુ સાથે પ્રેમ હોવા છતાં પણ દિલીપકુમારે પાકિસ્તાની બ્યુટી ક્વીન સાથે લગ્ન કર્યાં, પણ કેમ?
આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ, એનએચએમ (એમઓએચએફડબ્લ્યુ)ના અધિક સચિવ અને મિશન ડિરેક્ટર શ્રીમતી વંદના ગુર્નાની, અધિક સચિવ (આરોગ્ય) ડૉ. મનોહર અગ્નાની, અધિક સચિવ (આરોગ્ય) વિકાસ શીલ, અધિક સચિવ (આરોગ્ય) આલોક સક્સેના, ડીજીએચએસ (એમઓએચએફડબ્લ્યુ) ડૉ. સુનિલ કુમાર, એફએસએસએ સીઈઓ અરૂણ સિંઘલ અને અન્ય મુખ્ય અધિકારીઓ સહિત મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ તેમને આવકાર્યા હતા.
દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.