Election commission

New election commissioner: સુખવીર સિંહ સંધૂ અને જ્ઞાનેશ કુમાર બન્યા ચૂંટણી કમિશનર 

New election commissioner: કોંગ્રેસના સિનીયર નેતા અધીર રંજન ચૌધરીએ આ પસંદગી પ્રક્રિયા પર પોતાની અસહમતી વ્યક્તિ કરી છે.

દિલ્હી, 14 માર્ચ: New election commissioner: સુખવીર સિંહ સંધૂ અને જ્ઞાનેશ કુમાર નવા ઇલેક્શન કમિશનર બનશે. આ નિયુક્તિ પર ચૂંટણી સમિતિએ પોતાની મહોર લગાવી દીધી છે.

આ પણ વાંચોઃ Amit shah talk about CAA: સીએએ સાથે જોડાયેલી ચિંતાઓ અને આશંકાઓ પર સ્પષ્ટતા કરી અમિત શાહે, જુઓ વીડિયો

ઉલ્લેખનીય છે કે, ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ચૂંટણી આયુક્તોની પસંદગી માટે સમિતીની બેઠક થઇ હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા. અટકળો લગાવવામાં આવી રહી છે, કે બંને ચૂંટણી કમિશનની નિયુક્તિને આજે સાંજ સુધીમાં જાહેરાત થઇ શકે છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો