PM Ayodhya Ramlala Darshan Puja: પ્રધાનમંત્રી એ અયોધ્યામાં ભગવાન શ્રી રામલલા વિરાજમાનના દર્શન અને પૂજા કરી
PM Ayodhya Ramlala Darshan Puja: પ્રધાનમંત્રી એ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભગવાન શ્રી રામલલા વિરાજમાનના દર્શન કર્યા અને પૂજા કરી
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર સ્થળનું નિરીક્ષણ કર્યું
અયોધ્યા, 23 ઓક્ટોબર: PM Ayodhya Ramlala Darshan Puja: દીપાવલીની પૂર્વ સંધ્યાએ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશમાં અયોધ્યાની મુલાકાત લીધી હતી અને આજે ભગવાન શ્રી રામલલા વિરાજમાનના દર્શન અને પૂજા કરી હતી. પ્રધાનમંત્રીએ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના સ્થળનું નિરીક્ષણ કર્યું. તેમણે મંદિરના સ્થળે શ્રમજીવીઓ સહિત પવિત્ર પ્રોજેક્ટ સાથે સંકળાયેલા લોકો સાથે પણ વાતચીત કરી હતી.
આ પણ વાંચો..CR Patil statement on Kejriwal: દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધને લઈને ગુજરાત ભાજપે સાધ્યું કેજરીવાલ પર નિશાન