Uttarkashi Tunnel Rescue Latest Update

Uttarkashi Tunnel Rescue Latest Update: ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા 12 મજૂરોને સુરક્ષિત બાહર કાઢવામાં આવ્યા

Uttarkashi Tunnel Rescue Latest Update: સીએમ ધામી અને કેન્દ્રીય મંત્રી વીકે સિંહે કાર્યકરોનું સ્વાગત કર્યું

અમદાવાદ, 28 નવેમ્બરઃ Uttarkashi Tunnel Rescue Latest Update: ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા 41 મજૂરો વિશે મોટા સમાચાર પ્રાપ્ત જઈ રહ્યા છે. હકીકતમાં, ટનલમાં ફસાયેલા 9 મજૂરોને બહાર કાઢવામાં આવ્યા છે. બાકીના કામદારોને પણ બહાર કાઢવામાં આવી રહ્યા છે. NDRFની ત્રણ ટીમ ટનલની અંદર હાજર છે.

સીએમ ધામી અને કેન્દ્રીય મંત્રી વીકે સિંહે કાર્યકરોનું સ્વાગત કર્યું છે. મજૂરોને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ મોકલવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. કામદારોના પરિવારજનોને સુરંગની અંદર મોકલી દેવામાં આવ્યા છે. તે શિયાળા માટે યોગ્ય કપડાં લઈને ત્યાં ગયા છે.

આ પણ વાંચો…CM Japan Tour Meetings: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાપાનની વિવિધ કંપનીઓના પદાધિકારીઓ સાથે વન-ટુ-વન બેઠક

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો