Somnath Mahadev: શ્રાવણના તૃતિય સોમવારે સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર; જુઓ તસ્વીર

Somnath Mahadev: ભક્તો મહાદેવના દર્શન પૂજન અર્ચન કરી ધન્ય બન્યા હતા. સોમનાથ, ૧૧ ઓગસ્ટ: Somnath Mahadev: ભગવાન સોમનાથ મહાદેવ ને આજે ખાસ શ્રાવણી સોમવાર ને દિવસે વિશેષ ચંદન શૃંગાર કરવામાં … Read More

Bilvapatra puja to Somnath Mahadev: સોમનાથ મહાદેવને શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તિભાવપૂર્વક બિલ્વપત્ર શૃંગાર અર્પણ

Bilvapatra puja to Somnath Mahadev: આ વિશેષ શૃંગાર દ્રષ્ટિએ દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો સોમનાથ, ૨૯ જુલાઈ: Bilvapatra puja to Somnath Mahadev: પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે પવિત્ર સોમનાથ … Read More

Shiv Puja: શ્રાવણ મહિનામાં કેવી રીતે કરવી શિવલિંગની પૂજા? જાણો સાચી પદ્ધતિ

Shiv Puja: દર સોમવારે શિવ મંદિરોમાં ભક્તો શિવલિંગ પર જળ, દૂધ અને બિલીપત્ર ચઢાવે છે. ધર્મ ડેસ્ક, 25 જુલાઇઃ Shiv Puja: શ્રાવણ માસના ભગવાન શિવની પૂજા-અર્ચના માટે ખાસ માનવામાં આવે છે. … Read More

Guru Purnima: ગુરુપૂર્ણિમા આશીર્વચન: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

Swami ji ni vani part-45: ગુરુ સ્વયં આપણા જીવનમાં ઈશ્વરની કૃપાનો પરિચય આપે છે. જે કંઈ છે તે ઈશ્વર જ છે. Guru Purnima: ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, … Read More

Devshayani Ekadashi: દેવશયની એકાદશી; જો આપને ધર્મમાં શ્રદ્ધા છે તો આ લેખ જરૂર વાંચશો

દેવશયની એકાદશીથી (Devshayani Ekadashi) ચાતુર્માસનો પ્રારંભ થાય છે Devshayani Ekadashi: ભારતીય સંસ્કૃતિમાં વૈદિક કાળથી ઉપવાસ, જપ તપ અને વ્રતની પરંપરા ચાલી આવે છે. આપણા ધર્મશાસ્ત્રોમાં વ્રત ઉપવાસનું અનેરું મહત્વ છે. … Read More

Somnath Online Pooja: શ્રાવણમાં ઓનલાઇન માત્ર 25₹ માં સોમનાથ મહાદેવની બિલ્વ પૂજા; મેળવો રુદ્રાક્ષ, ભસ્મ અને નમનનો ભસ્મ  

Somnath Online Pooja: શ્રાવણ 2025માં ભક્તો ઘરે બેઠા ઓનલાઇન માત્ર 25₹ માં સોમનાથ મહાદેવની બિલ્વ પૂજા નોંધાવી મેળવશે પોસ્ટ મારફત રુદ્રાક્ષ, ભસ્મ અને નમનનો ભસ્મ   સોમનાથ, 29 જૂન: Somnath Online … Read More

Amdavad Rathyatra: જગન્નાથ રથયાત્રા શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવા પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ

Amdavad Rathyatra: આઇ.જી. કક્ષાના અધિકારીઓથી લઈને પોલીસ કર્મીઓ મળી કુલ ૨૩,૮૮૪ સુરક્ષા કર્મીઓ રથયાત્રામાં ફરજ પર રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત રથયાત્રા સફળતાથી પાર પડે તે માટેના કાર્ય આયોજનની ઉચ્ચ … Read More

Swami ji ni vani part-44: ક્રોધથી મુક્તિ: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

Swami ji ni vani part-44: જે વસ્તુમાં પરિવર્તન કરવાની શક્યતા નથી તેને પ્રસન્નતાપૂર્વક સ્વીકારી લેવી જોઈએ. Swami ji ni vani part-44: ભગવાને ગુણ અને દોષના મિશ્રણમાંથી મનુષ્યને બનાવ્યો છે. જગતમાં … Read More

Mohini Ekadashi: આવતી કાલે વૈશાખ સુદ અગિયારસે મોહિની એકાદશી છે

Mohini Ekadashi: આ એકાદશીનો સીધો સંબંધ અત્યંત મહત્વપૂર્ણ ઘટના સાથે જોડાયેલો છે. Mohini Ekadashi: આપણા ધર્મમાં ચૈત્રથી લઈને ફાગણ સુધીનાં મહિનાઓમાં અનેક તહેવારો આવે છે પણ એમાંય વૈશાખ મહિનો અત્યંત … Read More

Swami ji ni vani Part-41: વિષધરો: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

વિષધરો: (Swami ji ni vani Part-41) ભગવાને મનુષ્યના મનને બહિર્મુખ બનાવ્યું છે. તેથી મનુષ્ય બહાર જ નજર કરતો હોય છે, ક્યારેય અંતરાત્મા પ્રત્યે નજર કરતો નથી. તેથી જ્યારે જ્યારે આપણને … Read More