Punit Thumbnil 1204

વર્તનની જીવન અસર વિશે જાણો ટેરો કાર્ડ રિડર(tarot card reader) પુનિત લુલ્લા પાસેથી

આવો જાણીએ વર્તનની જીવન પર અસર વિશે શું કહે છે, ટેરો કાર્ડ રિડર(tarot card reader) પુનિત લુલ્લા.

ધર્મ ડેસ્ક, 12 એપ્રિલઃ tarot card reader: જીવનને સરળ અને સફળ બનાવવા માટે વાણી, વર્તન પર ધ્યાન આપવું જરુરી છે. વાણી સારી રાખીએ તો દરેક વ્યક્તિના પ્રિય બની શકીએ છીએ. પરંતુ જો વાણી પર સંયમ ન હોય તો સારામાં સારા સંબંધ બગડે છે. તેજ રીતે વ્યક્તિનું વર્તન સારુ હોય તો તેની સાથે બધા સારી રીતે જ વર્તે છે. નહીં તો હંમેશા તે વ્યક્તિની અવગણના થાય છે. આવો જાણી વર્તનની જીવન પર અસર વિશે શું કહે છે, ટેરો કાર્ડ રિડર પુનિત લુલ્લા.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો….

રાજ્યની સ્થિતિ જોતા સૌરાષ્ટ્રના લોકોએ રાખ્યું સ્વચ્છિક લોકડાઉન (self lockdown), જાણો ક્યા ક્યા છે લોકડાઉન !

ADVT Dental Titanium

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *