Rail traffic affected: સાબરમતી સ્ટેશન પર ગર્ડર લોન્ચિંગ ને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત રહેશે
Rail traffic affected: સાબરમતી જંકશન સ્ટેશન પર ગર્ડર લોન્ચિંગને કારણે તારીખ 05 સપ્ટેમ્બર 2021 ના રોજ 5 કલાક માટે ટ્રાફિક અને પાવર બ્લોક કરવામાં આવેલ છે.
અમદાવાદ , ૦૪ સપ્ટેમ્બર: Rail traffic affected: અમદાવાદ મંડળના સાબરમતી જંકશન સ્ટેશન પર ગર્ડર લોન્ચિંગને કારણે તારીખ 05 સપ્ટેમ્બર 2021 ના રોજ 5 કલાક માટે ટ્રાફિક અને પાવર બ્લોક કરવામાં આવેલ છે. જેના કારણે રેલ વ્યવહાર પ્રભાવિત રહેશે. જેની વિગત નીચે મુજબ છે:-
- ટ્રેન નંબર 06613 રાજકોટ – કોઇમ્બતુર સ્પેશિયલ ટ્રેન પસાર થયા બાદ બ્લોક પ્રભાવિત થશે.
- ટ્રેન નંબર 09419 અમદાવાદ – સોમનાથ સ્પેશિયલ ટ્રેન તારીખ 05 સપ્ટેમ્બર 2021 ના રોજ (Rail traffic affected) અમદાવાદ અને સાબરમતી વચ્ચે રદ રહેશે તથા આ ટ્રેન અમદાવાદને બદલે સાબરમતી જંકશન સ્ટેશનથી ઉપડશે.
- ટ્રેન નંબર 00949 ઓખા – ગુવાહાટી પાર્સલ સ્પેશિયલ ટ્રેન ચાંદલોડિયા સ્ટેશનથી રેગુલેટ કરવામાં થશે.
- ટ્રેન નંબર 02756 સિકંદરાબાદ – રાજકોટ સ્પેશિયલ ટ્રેન તારીખ 04 સપ્ટેમ્બર 2021 ના રોજ અમદાવાદ સ્ટેશનથી રેગુલેટ કરવામાં આવશે.
આ પણ વાંચો…jamnagar birds death: જામનગર શહેર મધ્યમાં આવેલા રણમલ તળાવ બન્યું પક્ષીઓની સ્મશાન…