જૂનાગઢ: પૌરાણિક દામોદર કુંડ (Damodar kund) ખાતે હોળી પર્વ નિમિત્તે ભગવાન દામોદરજી સમક્ષ રાળ મનોરથ કરાયો
જૂનાગઢ પૌરાણિક દામોદર કુંડ (Damodar kund)ખાતે હોળી પર્વ નિમિત્તે ભગવાન દામોદરજી સમક્ષ રાળ મનોરથ કરાયો
જૂનાગઢ, ૨૮ માર્ચ: ભગવાન દામોદરજીને(Damodar kund) ડોલ ઉત્સવ બાદ મંદિર પટાંગણમાં રાળ મનોરથ કરાયો. ગોપીઓના વિરહ ભાવમાં હોળી નિમિત્તે રાળ મનોરથ ઉજવવામાં આવે છે. રાળ મનોરથ પૂર્ણ થયે દામોદર કુંડ ખાતે વૈદિક હોળી પ્રગટાવવામાં આવી
- હોળી પર્વ નિમિત્તે કોરોના વેક્સિન ડોઝ આપવાનો કેમ્પ પણ યોજાયો
- સમગ્ર વિશ્વ કોરોના મુક્ત થાય તેવી પ્રાર્થના કરાઈ
- મોટી સંખ્યામાં ૪૫ વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના વેક્સિન ડોઝ આપવામાં આવ્યો
- મંદિર પટાંગણમાં એક તરફ કોરોના વેક્સિન કેમ્પ અને બીજી તરફ રાળ મનોરથ ઉજવાયો