અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનામાં પોલીસ અધિકારીઓએ તેની ફરિયાદ ન લેતા આખરે કોર્ટ બે પીઆઈ વિરુદ્ધ ગુન્હો નોંધવાનો આદેશ કર્યો છે

અહેવાલ: ભરત સુંદેશા, બનાસકાંઠાબનાસકાંઠા, ૨૮ જાન્યુઆરી: બનાસકાંઠાના લાખણી તાલુકાના એક ગામની સગીર યુવતી પર બે વર્ષ અગાઉ એક યુવકે તેનું છરી ની અણીએ અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની … Read More

હવે આ તમામ ટ્રેનો મણીનગર સ્ટેશન પર રોકાશે,જાણો સંપૂર્ણ સમાચાર ..

અમદાવાદ થઈને ચાલવાવાળી સાબરમતી તથા મુંબઈ સેંટ્રલ – અમદાવાદ કર્ણાવતી સ્પેશિયલ ટ્રેન મણિનગર સ્ટેશન પર રોકશે. અમદાવાદ, ૨૭ જાન્યુઆરી: પશ્ચિમ રેલ્વે ધ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ – … Read More

અમદાવાદ સ્ટેશન પર ભારતીય રેલવેની પ્રથમ “ડોર ટૂ ડોર” લગેજ/પાર્સલ સેવાની શરૂઆત

મુસાફરો સીધા એપ તથા વેબસાઇટના માધ્યમથી લગેજ બૂક કરી શકશે લગેજની ઓનલાઇન ટ્રેકિંગ થશે અમદાવાદ, ૨૭ જાન્યુઆરી: પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્ટેશન પર ભારતીય રેલવેની પ્રથમ “ડોર ટૂ ડોર” લગેજ/પાર્સલ સેવાની … Read More

“પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર” વિજેતા રાજકોટના મંત્રનો પ્રધાનમંત્રી સાથે રચાયો પ્રેરણાત્મક સંવાદ

સફળતા સાથે હરખનો મંત્ર આપે છે રાજકોટનો દિવ્યાંગ સ્વિમર… “પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર” વિજેતા રાજકોટના મંત્રનો પ્રધાનમંત્રી સાથે રચાયો પ્રેરણાત્મક સંવાદ રાજકોટ,૨૫ જાન્યુઆરી: વડાપ્રધાન મોદી:  કેમ છે મંત્ર ? મજામાં ? કોણ કોણ છે … Read More

રાષ્ટ્રીય બાલિકા દિને ૩,૪૦,૦૦૦ સેનેટરી પેડનું કિશોરીઓને વિતરણ

National Girl Child Dayરાષ્ટ્રીય બાલિકા દિને ગોકુલધામ-નાર દ્વારાસ્વામી ચેરીટેબલ ટ્રસ્ટના આર્થિક સહયોગથી ૩,૪૦,૦૦૦ સેનેટરી પેડનું કિશોરીઓને વિતરણ આણંદ,૨૫ જાન્યુઆરી: તાજેતરમાં ગોકુલધામ-નાર મુકામે સેનેટરી પેડ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો.ગોકુલધામ-નારના સંતો પૂ.શુકદેવ … Read More

27 થી 29 જાન્યુઆરી સુધી ચાંદલોદિયા-ખોડીયાર વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ ગેટ 3 બંધ રહેશે

અમદાવાદ, ૨૪ જાન્યુઆરી: અમદાવાદ ડિવિઝનના ખોડિયાર-ગાંધીનગર રેલ્વે ખંડના ચાંદલોડિયા સ્ટેશનની વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નંબર 3, 27 જાન્યુઆરી, 2021 સવારે 08.00 વાગ્યેથી થી 29 જાન્યુઆરી, 2021 રાત્રે 20.00 વાગ્યે સુધી … Read More

અમદાવાદ જીલ્લાના સાત તાલુકા અને નવ સેશન સાઈટ પર ૬૪૧ ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી

અહેવાલ: અમિતસિંહ ચૌહાણ અમદાવાદ, ૨૩ જાન્યુઆરી: કોરોના કાળનો સદાયને માટે અંત આવે તે હેતુથી સમગ્ર દેશમાં આઠ દિવસથી આરોગ્ય વિભાગ ના ડોક્ટર,હેલ્થ ઓફિસર, હેલ્થ વર્કસ અને ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સને … Read More

અંગદાન એ જ મહાદાનઃ ત્રણ દીકરીઓ પોતાની માતાની યાદોને જીવંત રાખવા કર્યું માતાના અંગોનું દાન

ત્રણ પુત્રીરત્નએ મળીને “અંગદાન એ જ મહાદાન”ના મંત્રને સાર્થક કર્યો ત્રણ દિકરીએ મૃતક માતાના અંગોનું દાન કરીને માતાની યાદોને જીવંત બનાવી જે કામ મીનાબહેનના પુત્રો ન કરી શક્યા તે કામ … Read More

અમદાવાદ – પુણે, ભુજ – પુણે અને ભગતની કોઠી – પુણે વચ્ચે વધારાની સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન

અમદાવાદ, ૨૨ જાન્યુઆરી: રેલ્વે પ્રશાસને મુસાફરોની વધેલી સંખ્યા અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદથી પુણે, ભુજ – પુણે અને ભગતની કોઠી – પુણે વચ્ચે સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેનો ચાલી રહી છે … Read More