old man suicide: મણિનગર દક્ષિણી ગુરુજી રેલવે ઓવરબિજ નીચે, અજાણ્યા વૃધ્ધ એ મોડી સાંજે ઓવરબિજ પરથી કુદકો મારી મોતને વ્હાલુ કર્યુ

old man suicide: આજે સવારે અજવાળું થાય તે પહેલા આ વૃધ્ધ એ કુદકો માયૌઁ હોવા ની આશંકા ઓ સેવાઈ રહ્યી છે અમદાવાદ, 30 ઓક્ટોબરઃ old man suicide:ગુરુજી રેલવે ઓવરબિજ ની … Read More

Maninagar car fire: અમદાવાદ ના મણિનગર રેલ્વે ફાટક પાસે એક કાર મા અચાનક લાગેલી આગ

અમદાવાદ , ૧૮ ઓગસ્ટ: Maninagar car fire: અમદાવાદ ના મણિનગર રેલ્વે ફાટક પાસે એક કાર મા અચાનક લાગેલી આગ ..ગાડી માં 2 વ્યક્તિ સવાર હતા .આગ લાગતા દરવાજો ખોલી બહાર … Read More

Accident: રેલગાડીની અડફેટે આવતા ઘટના સ્થળે વૃદ્ધનું મોત નિપજ્યુ, પોલીસ કાર્યવાહી આગળ ન વધતા મૃતકના પરિજનોએ પોલિસ કંટ્રોલને કરી જાણ

અમદાવાદ, 16 માર્ચઃ અમદાવાદના મણિનગર દક્ષિણી રેલવે અંડરપાસમાં રેલગાડીની અડફેટ(Accident) આવતા એક વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ છે. મીડિયા રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું કે, મણિનગરના વૃધ્ધને દિવાલના બાકોરામાંથી શોટકટમાં … Read More

હવે આ તમામ ટ્રેનો મણીનગર સ્ટેશન પર રોકાશે,જાણો સંપૂર્ણ સમાચાર ..

અમદાવાદ થઈને ચાલવાવાળી સાબરમતી તથા મુંબઈ સેંટ્રલ – અમદાવાદ કર્ણાવતી સ્પેશિયલ ટ્રેન મણિનગર સ્ટેશન પર રોકશે. અમદાવાદ, ૨૭ જાન્યુઆરી: પશ્ચિમ રેલ્વે ધ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ – … Read More

अब मणिनगर स्टेशन पर रुकेंगी ये सब ट्रेनें, जानिए पूरी ख़बर..

अहमदाबाद से चलने वाली साबरमती एंव मुंबई सेंट्रल-अहमदाबाद कर्णावती स्पेशल ट्रेने मणिनगर स्टेशन पर रुकेगी| अहमदाबाद, 27 जनवरी: पश्चिमी रेलवे द्वारा यात्रियों की सुविधा को ध्यान में रखते हुए अहमदाबाद-दरभंगा,अहमदाबाद-वाराणसी … Read More